SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૨૧૧ પાલનપુરીએ કહ્યું હતું કે હું શેલ જેવા શિષ્યોથી પણ લોકોને વર્ષો સુધી તેઓએ પ્રત્યેક દિવસે જરૂરતમંદને રૂ. ૧,૦૦૦નું યાદ રહી જઈશ! જાહેર મંચ પરથી માંડીને નાનકડી ઘરેલું દાન આપવાનો નિયમ રાખ્યો હતો. વચ્ચે ધંધામાં તેજીના મહેફિલો સુધીના વિવિધ આયોજનો-ગોઠડીઓમાં શ્રી શૈલ દિવસો દરમિયાન શ્રી શૈલેશભાઈ રોજેરોજનું રૂ!. ૫ હજારનું પાલનપુરીએ શૂન્ય વિશેના સેંકડો કાર્યક્રમોની પેશકશ કરી છે. દાન પણ કરતા હતા. શ્રી શૈલેશભાઈ ગરીબ, અનાથ, શુન્યની ગઝલ મહેફિલોનું સંચાલન કરતાં કરતાં શ્રી શૈલેશભાઈ નિઃસહાય અને જિંદગીની વિકટતાનો સામનો કરી રહેલાઓને ગુજરાતના અન્ય ખ્યાતનામ શાયરો ના શેરો ટાંકવાનું પણ ચૂકતા હંમેશા મદદ-સહાય આપવાના મતના છે. નથી. શૂન્યના જીવન-કવનમાં એટલાં તો તદાકાર કે શૈલેશભાઈ શ્રી શૈલેશભાઈ મિત્રતા અને મૈત્રીના માણસ છે. તમે શુન્યની વાત કરીએ ત્યારે જાત અને જગત બંનેને ભૂલી જાય ચોવીસે કલાક આ માણસને બીજાના વિશે વિચારતો, બીજાને છે. કોઈ ગઝલકાર-શાયરનો આવો જબરો ચાહક જગતમાં lહક જગતમા માટે કશુંક કરતો જોઈ–અનુભવી શકો છો. લાગણી અને પ્રેમ ભાગ્યે જ જોવા મળે! તેમના જીવનના બે મુખ્ય પ્રેરક બળો છે. શ્રી શૈલેશભાઈનું શ્રી શૈલેશ કોઠારીના વ્યક્તિત્વનું ત્રીજું અને અત્યંત મિત્રવૃંદ ઘણું બહોળું છે. સમાજના તમામ વર્ગના નિષ્ણાતો મહત્ત્વનું પાસું તેમની ધર્મનિષ્ઠા અને પરોપકારની જીવંત અને મહાનુભાવો સાથે તેઓની અંગત દોસ્તી છે. મિત્રવર્તુળમાં ભાવનામાં રહેલું છે. અત્યંત માનવતાવાદી, ઉદાર, અસહિષ્ણુ ટોચના અને અગ્રણી અને મહાન દાનવીર શ્રી દીપચંદ ગાર્ડથી અને સર્વધર્મ સમભાવમાં દઢ શ્રદ્ધા ધરાવતા શ્રી શૈલેશભાઈ માંડીને હાલ અમેરિકામાં સ્થાયી થયેલાં અને હજી તાજેતરમાં ધર્મચુસ્ત જરૂર છે પણ ધર્મઝનૂની નથી. જૈન ધર્મના ચુસ્ત જ જગવિખ્યાત ઇસ્ટ ઇન્ડિયા કંપની ખરીદી લેનારા શ્રીમંત અનુયાયી અને જિનશાસનમાં દઢ આસ્થા ધરાવતો તેમનો ઉદ્યોગપતિ શ્રી સંજીવ મહેતાનો સમાવેશ થાય છે. પાલનપુરના આત્મા અનેકવિધ ધર્મકાર્યોમાં પણ એટલો જ રમમાણ રહે છે. નવાબ કે જેમનું હજી તાજેતરમાં જ અવસાન થયું છે તેઓશ્રી પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના તેઓ સાથે પણ શ્રી શૈલેશભાઈની અંતરંગ મિત્રતા હતી. પાલનપુર અત્યંત આત્મીય અને નિકટના શિષ્ય–અનુયાયી બની રહ્યાં છે. નવાબને કારણે તેઓ જયપુર, ગ્વાલિયરથી માંડીને વડોદરા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના સિદ્ધાંતો, આદર્શો અને સુધીના રાજવી પરિવારોના સીધા યા આડકતરા પરિચયમાં ધર્મકાર્યોમાં ઓતપ્રોત જિંદગી વિતાવનાર શ્રી શૈલેશભાઈ આજે આવ્યાં છે. પણ રોજેરોજ અગિયાર દેરાસરની પ્રદક્ષિણા કરી દર્શન મિત્રોના સનસીબે શૈલેશભાઈની યાદશક્તિ પણ પૂજાનો ક્રમ નિભાવતા રહ્યાં છે. અનેક દેરાસરોની સ્થાપનાથી અભૂત છે. તેમને હજારો ટેલિફોન નંબરો મોઢે છે. કોઈ માંડીને વિવિધ ભવ્ય ધર્મમહોત્સવોમાં કોઈકને કોઈક રીતે મિત્રને ફોન કરવા ડાયરી જોવી પડતી નથી. પ્રત્યેક મિત્ર પ્રત્યેની તેઓશ્રીનું યોગદાન સતત ચાલુ રહ્યું છે. અત્યાર સુધીમાં રૂા. સાચી નિસ્બત તેમને મિત્રોના ટેલિફોન નંબરો યાદ રખાવે છે! એક કરોડથી યે વધુનું દાન ધર્મકાર્યક્ષેત્રે કરી ચૂકેલાં શૈલેશભાઈ - શૈલેશભાઈની આ જીવનયાત્રા અને મૈત્રીપણામાં તેમના બીજા શબ્દોમાં કહીએ તો સંસારી સાધુ જ છે! તેમની શ્રીમંતાઈ ફકીરીના રંગો વડે રંગાયેલી છે. શ્રી પ્રેમાળ પત્ની અને એક ખૂબ સમજદાર અને પીઢ સનારી એવા શ્રી નીન્નીબેનનો સાથ મળ્યો છે. શ્રી નીન્નીબેને સદાય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના ગચ્છના જ અન્ય અગ્રણી સાધ્વી મૃગાવતીજીની પણ અત્યંત નિકટ તેઓ રહ્યાં છે. આથી હસતું મોટું રાખીને તથા દિલની મોટી ઉદારતા રાખીને જ સાધ્વી મૃગાવતીજીએ દિલ્હીમાં મોટું દેરાસર-મંદિર બંધાવ્યું શેલેશભાઈને મિત્રોમાં લૂંટાવા દીધાં છે. શૈલેશભાઈ પૈસા કમાઈને ક્યાં અને કેમ ખર્ચવા તે બાબત ખૂબ સારી પેઠે જાણે ત્યારે તેની મુખ્ય પાટપૂજીમાં શ્રી શૈલેશભાઈને આગ્રહપૂર્વક છે. કદાચ એટલે જ તેઓ સંપત્તિનું સર્જન કરીને સકાર્યોમાં બેસાડીને મોટો પુણ્યલાભ આપ્યો હતો. આજે પણ શ્રી અને સક્ષાત્રોમાં સંપત્તિનું વિતરણ કરતા રહ્યાં છે. શૈલેશભાઈ શ્રી આત્મવલ્લભ ટ્રસ્ટ, મુંબઈ જૈન યુવક મંડળ સહિત અસંખ્ય સંસ્થાઓ સાથે ગાઢ રીતે અને સક્રિયપણે - શૈલેશ કોઠારીનું વ્યક્તિત્વ એકંદરે બહુઆયામી અને સંકળાયેલાં રહ્યાં છે. પ્રેમ અને લાગણીની ભાવોર્મિઓથી છલકાતું એક મહંતસભર શ્રી શૈલેશભાઈ સાધર્મિક ભક્તિમાં પણ ખૂબ માને છે. તે વ્યક્તિત્વ તરીકે જાણીતા બન્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy