________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૯૧ વગરનો પૈસો ટકતો નથી. તેઓશ્રી નિડર, પરદુઃખભંજક શેઠ શ્રી ભૂપતરાય હીરાચંદ દોશી તથા વિકાસલક્ષી સ્વભાવ ધરાવતાં હતાં.
(સાવરકુંડલાવાળા) તેઓશ્રીની શુદ્ધબુદ્ધિ તથા દીર્ઘદ્રષ્ટિ આગવી હતી.
સેવા, વકીલો પણ તેમની સલાહ લેતા હતા. તેઓનું ભણતર કરતાં
સંગઠન ગણતર ખૂબ જ હતું. તેઓ ધર્મ ખાલી ભગવાનની પૂજા
અને સહકાર જેનો કરવાથી થઈ જાય છે તેમ માનતા ન હતા. તેઓશ્રીએ તેમની
મુદ્રાલેખ છે; ધાર્મિક સાધારણ પરિસ્થિતિ હતી તે સમયગાળામાં ભાવનગરમાં
ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે વિદ્યાનગરમાં તેમની જગ્યામાં ૪૦ વર્ષ અગાઉ જૈન ઘર
જેનો અમૂલ્ય ફાળો છે; દેરાસર પગથિયા વગરનું બનાવેલ જે આજે વૃદ્ધો અને અપંગ
તન, મન અને ધનથી માણસો માટે આશીર્વાદરૂપ છે અને આ દેરાસર બનેલ ત્યારે
સદાય સૌને સહાયરૂપ ફક્ત પાંચ ઘર જૈનોના વિદ્યાનગરમાં હતાં જે આજે એક
થનાર એવા આપણા ભાવનગર ખાતેની મોટી જૈનનગરી બની ગઈ છે.
સમારંભના અતિથિવિશેષ તેઓ કોઈપણ કાર્યો યાવતુચંદ્ર દિવાકરો ચાલુ રહે તેમાં
શ્રી ભૂપતરાય હીરાચંદ
દોશી આપણને મળ્યા છે માનતા તેથી જ તેઓ તેમના જીવનકાળમાં છેલ્લા ૨૦ વર્ષથી
તે આપણું પરમ તેમના પુત્રોએ ધંધાની જવાબદારી લઈ લેતા ધંધામાંથી તદ્દન નિવૃત્તિ લઈ લીધેલ અને પોતાની જિંદગી સમાજઉપયોગી
સૌભાગ્ય છે, જેનાં કાર્ય અને કવનથી શ્રી ઘોઘારી સમાજની સેવામાં સમર્પિત કરી દીધેલ, જેથી સમાજને તેમના બુદ્ધિચાતુર્ય
કોઈપણ વ્યક્તિ અજાણ નહીં હોય. સાવરકુંડલામાં જન્મ, અને અનુભવનો લાભ મળી શકે.
મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને મુંબઈમાં પૂ. પિતાશ્રીએ શરૂ
કરેલ પેઢીમાં જોડાયા. પોતાની તનતોડ મહેનત, કુનેહ બુદ્ધિ તેઓશ્રી વારૈયા જૈન ભોજનશાળાના પ્રમુખ હતા તથા
અને અથાગ પ્રયત્નથી મેવાના તથા કરિયાણાના ધંધામાં તે આખું બિલ્ડીંગ જે જર્જરિત અને ભાડુત કન્જાવાળું હતું તે
અવિરત વિકાસ કરી રહ્યા છે. આજે વાશીમાં ભૂપતરાય પોતાની બુદ્ધિથી તથા કમિટીના ભાઈઓના સહકારથી નવું
હીરાચંદ દોશીના નામે બન્ને પુત્રો શ્રી મહેશભાઈ અને શ્રી આધુનિક સુવિધાવાળું બનાવી સારી રીતે ચાલતું કરી તથા તેમાં
જનકભાઈના સાથથી ધમધોકાર ધંધો ચાલે છે. ધંધાકીય આવક કરી શ્રીસંઘને સુપ્રત કરી દીધેલ. તેવી જ રીતે તેઓશ્રીએ
પ્રવૃત્તિ સાથે ધાર્મિક ક્ષેત્રે પણ ખૂબ જ કાર્યો કરતા રહ્યા છે. ભાવનગરમાં જૈન આત્માનંદ સભા, નવખંડા પાર્શ્વનાથ યાત્રા
માટુંગા સ્થિત થતાં તેમણે શ્રી વાસુપૂજ્ય દેરાસર, માટુંગામાં મંડળ, સામાયિક મંડળ, ભાવનગર પાંજરાપોળ વિગેરેમાં તન,
દસ વર્ષ સુધી મેનેજિંગ ટ્રસ્ટી પદે સેવા આપેલ છે. મન અને ધનથી સેવા આપેલ છે તથા પોતાની હયાતીમાં જ જ્યારે નાદુરસ્ત તબિયત થઈ તે પહેલા બધી જ સંસ્થાઓમાંથી
પાલિતાણા, ભરૂચ, સાવરકુંડલા, અમરેલી, મહુવા, કુલપાકજી, રાજીનામું આપી હિસાબ સોંપી આપેલ છે. જે આ દાખલો
ઉવસગ્ગહરમ્ પાર્શ્વનાથ વગેરે સ્થળોએ પૂ. ગુરુભગવંતોના
ઉપદેશથી પ્રતિષ્ઠા આદિના લાભ લીધા છે. ઘાટકોપર સંઘાણી આજે બધા સમાજમાં સહુ કોઈ તેને અનુસરી તેમને યાદ કરી લઈ રહ્યા છે. તેઓશ્રીનું તા. ૧૦-૭-૨૦૦૯ના રોજ અવસાન
એસ્ટેટમાં પૂ. માતુશ્રી હરકોરબહેનના નામે બહેનોના થયેલ તથા તેમના ધર્મપત્નીનું તાજેતરમાં તા. ૨-૧૨-૨૦૧૦ના
ઉપાશ્રયમાં અમૂલ્ય લાભ લીધો છે. સામાજિક ક્ષેત્રે કરિયાણાં રોજ અવસાન થયેલ. હાલમાં તેમના બે પુત્રો પંકજભાઈ તથા
મરચન્ટ એસોસિએશનનાં પ્રમુખપદે બે વર્ષ અમૂલ્ય સેવા વિપુલભાઈ તથા બે પુત્રીઓ કલ્પનાબેન તથા હર્ષાબેન તથા
આપી ખૂબ જ સરસ કાર્યો કરેલ છે. પુત્રવધૂઓ તથા તેમના સંતાનો તેમના ચીંધેલ માર્ગની કેડી પર શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિમાં પાંચ વર્ષ સુધી ચાલી તેઓના નિયમો તથા આદર્શોને વળગી જીવન જીવવાની ટ્રસ્ટી પદે સેવા આપી છે. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમ નેમ સાથે જીવન જીવી રહ્યા છે.
પાલિતાણા અને સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહના ટ્રસ્ટી પદે સેવા આપી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં કાર્યશીલ રહેવામાં હંમેશાં તેમનાં જીવનસાથી શ્રી નિર્મળાબહેનનો સહકાર અવર્ણનીય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org