SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૮ જિન શાસનનાં રૂા. ૮૭૮૮૮ જેવી સારી રકમ આપી પોતાના માતુશ્રી મુંબઈની અનેક હોસ્પિટલોમાં તથા નર્સિંગહોમમાં સારવાર લેતા ગજરાબેનના નામે અને અન્ય આદેશ તેમના કુટુંબીજનોના દર્દીઓની સારવારમાં યોગદાન. નામે લીધેલ છે. પાલીતાણા ડેમ ઉપર સેનેટોરિયમમાં શિક્ષણ : પિતાશ્રીના નામે બ્લોક કરાવેલ છે. સુરત મહાવીર જૈન હૉસ્પિટલમાં પણ સારી રકમ આપેલ છે. તે ઉપરાંત જૈન * સાવરકુંડલામાં વિદ્યાર્થીગૃહમાં એક રૂમ માટે જ્ઞાતિની ચાલતી સંસ્થા જેવી કે યશોવિજય જૈન ગુરુકુળ, ડોનેશન. * શાહ ખીમચંદ બહેરા મૂંગા શાળા ભાવનગર * સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધન્જ જે વિદ્યાર્થી ગૃહ, મહાવીર મહાવીર વિદ્યાલય, અંધેરી, મુંબઈમાં ૪ તળાજા વિદ્યાલયમાં અને કન્યા છાત્રાલય વડોદરા શાખા જેવી અનેક વિદ્યાર્થીગૃહમાં સ્કોલરશીપ * તપોવન નવસારીમાં એક સ્કૂલ સંસ્થાઓમાં સ્કોલરશીપ, ભોજન તિથિ અને અન્ય ક્ષેત્રે સારી qol. * MGT Foundation Tkv "Knowledge of રકમ આપેલ છે. તે ઉપરાંત પોતાના વતન સિહોરમાં Wheelsનો મોબાઇલ વાન દ્વારા ગરીબાઈ રેખા નીચેના ઉપધાનમાં પોતાનો સારો હિસ્સો આપી લાભ લીધેલ. તે મહારાષ્ટ્રમાં વસતા વિદ્યાર્થીઓના કયૂટર્સ શિક્ષણ માટે રૂ. ઉપરાંત કદમગિરિમાં પ.પૂ.શાસનસમ્રાટ મેરુપ્રભસૂરીશ્વર ૧૦,00,000નું યોગદાન. * સિહોર કોલેજ ઓફ કોમર્સ મહારાજની નિશ્રામાં વિધિ સહિત યોજેલ આયંબિલની એન્ડ મેનેજમેન્ટ એન્ડ આર્ટ કોલેજમાં સિહોર એજ્યુકેશન ઓળીમાં પોતે સારો હિસ્સો આપી અમૂલ્ય લાભ લીધેલ અને ફાઉન્ડેશનને રૂ. ૫,૦૧,000. * દેવગાણા તથા કદમ્બગિરિ તેઓની નિશ્રામાં અગિયાળી અને સિહોરમાં પ્રતિષ્ઠા કરાવી સ્કૂલમાં યોગદાન. * યશોવિજયજી ગુરુકુળ તથા જૈન સારી રકમ આપેલી. અભ્યાસ ઓછો હોવા છતાં ખૂબ બાલાશ્રમમાં યોગદાન સમજણપૂર્વક દરેક કાર્યમાં પૂરી ધગશથી કામ કરે છે. દરેક ધાર્મિક અને અન્ય કે જગ્યાએ ભોજનગૃહ, આરોગ્ય સુવિધા અને શિક્ષણ વિ. ક્ષેત્રમાં * વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય તથા ચૈત્ર સારુ કાર્ય કરવાની ધગશ ધરાવે છે. ઘોઘારી વિશાશ્રીમાળી અને આસો માસની શાશ્વત ઓળીનો કાયમી આદેશ. * જ્ઞાતિમાં એડવાઈઝરી બોર્ડમાં છે. શ્રી સાઉથ બોમ્બે ચેરીટેબલ અમદાવાદ પાલડીમાં આયંબિલહોલમાં પિતાશ્રીના નામે અષાઢ ટ્રસ્ટ, શ્રી વીતરાગ ટ્રસ્ટ, શ્રી આચાર્ય મેરુપ્રભસૂરીશ્વરજી સુદ ૧૪થી કારતક સુદ ૧૫ સુધી આયંબિલની કાયમી સ્મારક ટ્રસ્ટ, વિ. ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે છે. યોજના. * આચાર્ય વિજય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ પોતાના વતન સિહોરમાં અને અન્ય સ્થળે બીજાં શુભ સંચાલિત અમિયાપુર સાબરમતીમાં તેમના માતુશ્રી કાર્યોમાં તેમનું યોગદાન આ મુજબ છે : ગજરાબહેનના નામે ભોજનશાળા માટે રૂ. ૯,૧૧,000. * અમિયાપુરમાં અતિથિગૃહમાં યોગદાન. * ભાવનગર શ્રી આરોગ્ય : શ્વેતામ્બર જૈન સેવાસમાજ મારફત સાધારણ સ્થિતિનાં કુટુંબોને * માતુશ્રીના નામે તથા પિતાશ્રીના નામે અપાતી મદદમાં યોગદાન. * ભાવનગર આયંબિલશાળા અને સાર્વજનિક દવાખાનામાં એક્સ-રે વિભાગ, નહીં નફા-નુકશાન ભોજનશાળામાં કાયમી સ્વામીભક્તિમાં યોગદાન. * ધોરણે. * નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ સિહોર-ડિલક્સ ભાવનગરમાં વૃદ્ધાશ્રમમાં કાયમી તિથિ માટે સારી રકમ આપી રૂમ માટે. * તળાજા હોસ્પિટલમાં પુરુષ વોર્ડ માટે. * સંયોગ વૃદ્ધાશ્રમમાં રસિલાબેનના નામે રકમ આપી. * સિહોર, ટ્રસ્ટને કે. ઈ. એમ. હોસ્પિટલમાં મેડિકલ સુવિધા માટે. * સાવરકુંડલા અને અન્ય પાંજરાપોળમાં યોગદાન. * શ્રી નેમિ BSES MG હોસ્પિટલ-અંધેરી “બ્રહ્માકુમારીઝ સંચાલિતમાં લાવણ્ય વિવેક-વિહાર નેશનલ હાઇવે નં. ૮, કરમબેલી ડોનેશન. * ભાવનગર વૃદ્ધાશ્રમમાં ઇલેક્ટ્રિક રૂમ માટે ડોનેશન. સ્ટેશન સામેના સંકુલમાં પૂ. સાધુ-સાધ્વીજીની માગશર * અમદાવાદ શ્રી નવનીતભાઈ ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માસની વૈયાવચ્ચ માટેની કાયમી વ્યવસ્થા માટે. * મુલુંડ સંચાલિત હોસ્પિટલમાં “બાળ-વિભાગ માટે યોગદાન. * લાઠી તાબેનગર ઉપાશ્રયમાં ‘આધારસ્તંભ' તરીકે યોગદાન * દવાખાનામાં યોગદાન. * મહુવા હોસ્પિટલમાં યોગદાન. * સિહોર શ્રી પરશુરામ બળવંત ગણપુલે મહિલામંડળ અને અન્ય પાલિતાણા શત્રુંજય હોસ્પિટલમાં CORPUS FUNDમાં * મહિલામંડળમાં યોગદાન + સિહોર મિત્ર મંડળ-ચેક ડેમ Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy