SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૫૭ અનેક સમ્માનોથી વિભૂષિત પુનઃ વતનમાં પધારતાં શ્રીસંઘે તેમના હસ્તે ઉપાશ્રયનું શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી વિસ્તૃતીકરણ કરાવ્યું. આફ્રિકા વગેરે દેશોમાં પણ પૂ. આચાર્ય કુંદકુંદસૂરિના ધર્મસાહિત્યનો પ્રચાર કરી ધર્મપ્રભાવનામાં સંઘ અને શાસનને છેલ્લી લોકોનો વિશ્વાસ અને આદર પામ્યા. સુરેન્દ્રનગરની જૈન સદીમાં જે ગૌરવશાળી કર્મઠ બોર્ડિગના સંચાલનમાં સેવા ઉપરાંત પાલિતાણાની મુક્તિનિલય કાર્યકરો મળ્યા તેમાં પ્રાગંધ્રાના ધર્મશાળા, હસ્તગિરિ તીર્થોદ્ધાર વગેરે કાર્ય સુંદર રીતે પાર ધર્મપરાયણ શેઠશ્રી કાંતિલાલ પાડ્યાં. જૈન સંસ્થાઓએ સોપેલા લાખો રૂપિયાનો વહીવટ સોમચંદભાઈ ગાંધીનું યોગદાન તેઓએ યશસ્વી રીતે નિભાવ્યો. પણ અવિસ્મરણીય છે. સં. ૨૦૪૦માં શ્રી તપાગચ્છ સંઘની વિનંતીથી વાડીનું ધ્રાંગધ્રા રાજ્યમાં માનભર્યું કામ ઉપરાંત સંઘનાં ભાઈબહેનોના બંને ઉપાશ્રયોનું સ્થાન ધરાવતા દશાશ્રીમાળી જૈન વિસ્તૃતીકરણ તેમ જ કુમાર પાઠશાળાનાં નૂતન મકાન તેમના જ્ઞાતિના સોમચંદ ગાંધીનાં હસ્તે અને યોગદાનથી થયાં. હાલ ધ્રાંગધ્રા પેઢી સંચાલિત શ્રી ધર્મપત્ની ગંગાબહેનની કૂખે સંવત ૧૯૬૮માં કાંતિલાલનો અજિતનાથ જૈન દેરાસરના વિશાળ મંડપનું કામ નવેસરથી જન્મ થયેલ. ગંગાબહેન સરળ, સાદાં અને ધર્મભાવનાથી તૈયાર થઈ રહ્યું છે. ધન અને માનપાનથી નિર્લેપ અને રંગાયેલાં અને બિલોરી કાચ જેવું નિર્મળ જીવન જીવતાં. પ્રામાણિકતા, નિસ્વાર્થતાને કારણે સૌની મુક્ત કંઠે પ્રશંસા કાંતિભાઈનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો. શિક્ષણમાં બહુ પામ્યા અને અનેક સમ્માનોથી વિભૂષિત થયા. અમદાવાદમન ન લાગવાથી નોનમેટ્રિકે અભ્યાસ છોડી ૧૯ વર્ષની વયે જામનગરની તેમની સેવા પણ ચિરંજીવી બની રહેશે. સુકલકડી ધંધાર્થે મુંબઈ–કલકત્તા થોડાં વર્ષ ગાળ્યાં પણ ત્યાં પણ ધંધાને કાયા પણ હૃદયમાં શ્રદ્ધાનો ઝળહળતો દીવડો અને પ્રતાપી બદલે વધુ ને વધુ ધર્માભિમુખ રહેવા લાગ્યા. પિતાના પગલે ચાલનારા, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કે ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘનો ઉપાશ્રય જીર્ણ હોવાથી પાંજરાપોળનો વહીવટ, સમાજના દરેક કાર્યમાં પિતા-પુત્રનું નવેસરથી બાંધવાનું નક્કી થતાં શ્રી કાંતિભાઈએ જાતદેખરેખથી યોગદાન અનુમોદનીય અને વંદનીય રહ્યું. ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ કરાવ્યું, જેમાં તેમને સહયોગ આપનાર , સમ્યગુજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે તેમની પ્રેરણાથી તેમનાં ધર્મપત્ની કાંતાબહેન આજે ૮૫ વર્ષની ઉંમરે શ્રી ધ્રાંગધ્રાથી તપાગચ્છ જૈન સંઘ દ્વારા અલભ્ય-અમૂલ્ય ગર્ભશ્રીમંતનાં દીકરી હોવા છતાં સાદું-સેવાભાવી અને પુસ્તકો સ્વ. પંડિત શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી દ્વારા પરોપકારી જીવન જીવે છે. પરિવારમાં એક જ દીકરી ચિંતન કરેલ પુસ્તકો ૧. સ્વરૂપમંત્ર, ૨. સૈકાલિક સરોજબહેન તેમણે પણ માતા-પિતાની સેવા ખાતર આજીવન આત્મવિજ્ઞાન, ૩. સ્વરૂપ ઐશ્વર્ય વગેરે પ્રકાશિત થયાં. તેમ જ બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરેલ છે. તેઓ હાલ શિક્ષણસંસ્થામાં સેવા પાલિતાણામાં હિંમતવિહાર ધર્મશાળામાં પૂ. સાધુ, સાધ્વીજી આપી રહ્યાં છે કે માતા-પિતાના સંસ્કારવારસાને ઉજાળી રહ્યાં અને ભગવંતોને ભણાવવા માટે ચાલતી પાઠશાળામાં પ્રતિ વર્ષ છે. શ્રી કાંતિભાઈ ૯૨ વર્ષની ઉંમરે પણ સારી તંદુરસ્તી ધરાવે 60,000 રૂપિયા શ્રી ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘ તેમના છે. કાંતિભાઈને આખું ગામ ‘દાદા' કહીને સંબોધે છે. ધ્રાંગધ્રા માર્ગદર્શનથી આપે છે, જે તેમની સમ્યગુજ્ઞાનની ભક્તિ-રુચિ શ્રીસંઘનો અભ્યદયસમય શરૂ થયો ત્યારે સાધુ-સાધ્વીનાં, દર્શાવે છે. મહારાજોનાં આવાગમન અને ચોમાસાં થવાં લાગ્યાં. સંઘમાં તેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે શાહ મગનલાલ ધાર્મિક ક્રિયાઓ, દીક્ષાઓ થવા લાગી, જેમાં દોઢ દાયકાથી ચકુભાઈ પરિવારે ધ્રાંગધ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવ તેઓએ સક્રિય સેવા આપી છે. કરાવેલ. ધ્રાંગધ્રા દેરાસરજીના રંગમંડપનું કાર્ય પૂર્ણ થયું અને મહેસાણા જૈન પાઠશાળાના સંચાલન દ્વારા સૌનો પ્રેમ શ્રી ગાંધીને યશ મળ્યો. ધ્રાંગધ્રા નજીકમાં ચૂલી ગામ વિહારમાં સંપાદિત કર્યો. હાલાર આદિ વિવિધ સ્થળોએ રહીને નૂતન થળાએ રહાન તન આવે છે, ત્યાં ઉપાશ્રયના વિસ્તૃતીકરણ કાર્યમાં પણ વિદેશની ઉપાશ્રયો, દેરાસરોમાં ધાર્મિક શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy