SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૧૧૫૫ ગુજરાતમાં મોરબી નજીક બેલારંગપર આદરણાના સંઘવી પરિવારની વિશોજવલ ગૌરવગાથાની એક તેજસ્વી પ્રકરણ દાદા રામજીભાઈ શ્રી જેતશીભાઈ રામજીભાઈ શ્રી ગોપાલભાઈ રામજીભાઈ શ્રી મગનલાલ રામજીભાઈ શ્રી કસ્તુરચંદ જેતશીભાઈ શ્રી ગીરધરલાલ જેતશીભાઈ પૂર્ણ આશા શ્રદ્ધા સાથે અનાસક્તવૃત્તિથી અખંડ સેવાધર્મ અનુભવસમૃદ્ધ કાર્યોમાંથી સદા વિકાસ અને પ્રગતિની જે વસંત બજાવીને આગવી શૈલીઓ અને સુંદર પ્રણાલિકાઓનું કાયમ મહોરી તેનું પ્રત્યક્ષ દર્શન શ્રીસંઘના દરેક કાર્યોમાં જોવા મળે માટે ગૌરવ-પ્રતિષ્ઠા વધારનાર ગુજરાતની તપોભૂમિના મોરબી છે. ગ્રામજનોની સુખાકારીના માટે સંઘવી પરિવારે તનમન નજીક બેલા રંગપરના સંઘવી પરિવારના ઉચ્ચત્તમ અને ઉન્નત વિસાહે મૂકી જે જે કાર્યો કર્યા તેને આજે સૌ યાદ કરે છે. આદર્શોએ ભાવી પેઢી માટે એક નવી જ કેડી કંડારી આપી છે. સંઘવી પરિવારની ઉત્તરોત્તર સાંકળમાં અવિરતપણે સંઘવી પરિવારના મોભી અને ધર્માનુરાગી શ્રેષ્ઠી શ્રી સંપ, સહયોગ, ધર્મનિષ્ઠા, કુટુંબવત્સલતા, દાનશીલતા જેવા રામજીભાઈ મેઘજીભાઈ સંઘવી ધ્યેયલક્ષી નેતૃત્વનાં સફળ ચીલો સદ્ગુણોએ જ આજનું ગૌરવશાળી ચિત્ર ઊભું કર્યું છે. આ પાડનાર પ્રગતિશીલ મહાનુભાવ અને શ્રીસંઘના એક આદર્શ પરિવારમાં નાની ઉંમરથી જ પોતાના આત્મબળ ઉપર અપાર શ્રાવક હતા. જીવનદૃષ્ટિ સ્વસ્થ અને સત્ત્વશીલ હતી. ધન કરતા વિશ્વાસ રાખીને જીવનપંથ સજાવનાર શ્રી કસ્તુરચંદભાઈ આ એ ચારિત્રનું મૂલ્ય તેમને મન ઘણું જ ઉંચું હતું. તેમના બધો યશ પરિવારના બધા જ સભ્યોને આપે છે. પોતે તો માત્ર સગુણોની સુવાસ રાજદરબારમાં ફેલાયેલી હતી. જ્ઞાનસંપદાના નિમિત્ત બનીને સિદ્ધિની શિખર દાદા રામજીભાઈને આભારી જબરા પપાસુ હતા. ધર્મધુરંધર આચાર્યા આદિ ભગવંતો પાસે ગણાવે છે. પ્રસંગોપાત સત્સંગ દ્વારા ખૂબ જ ઉંડુ અને વિશાળ જ્ઞાન પ્રાપ્ત આ ધર્મપ્રેમી પરિવારમાં તા. ૧૭-૧-૧૯૩૫ના શુભ કરેલ. જ્યોતિષના પણ ગજબના જાણકાર હતા. દિને શ્રી કસ્તુરભાઈનો જન્મ થયો. ઉન્નત કર્મયોગી અને વિરલ એ જમાનામાં વિરલ અને આગવું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિત્વ ધરાવનાર શ્રી કસ્તુરભાઈનું સંધર્ષોના અનેક શ્રી રામજીભાઈ ઉત્તમ સંસ્કાર વારસો તેમના પુત્રો, પ્રપૌત્ર તાણાવાણા વચ્ચે જીવન ઘડતર થયું. દેવગુરુધર્મના સતત પરિવારમાં આજે સ્પષ્ટ જોવા મળે છે. શ્રી રામજીભાઈના સ્મરણ સાથે પુરુષાર્થ આદર્યો. સામાન્ય અભ્યાસ પણ ગજબની 1. ૨ વૃજકુંવરબેન લોદરીયા પૂસમરતબેન જેતશીભાઈ શ્રીમતી જયાબેન ગોપાલજી શ્રીમતી વનીતાબેન મગનલાલ અ.સૌ. મંજુલાબેન કસ્તુરચંદ અ.સૌ. હંસાબેન ગિરધરલાલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy