SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૪ જિન શાસનનાં એવો હતો કે દીક્ષા લેવાના પણ અંદરમાં ભાવ જાગેલા હતાં. ઉંમરના કારણે કોઈ નવું આયોજન નથી પરંતુ પ્રભુમય પરંતુ કોલેજ શિક્ષણ પૂરું કર્યા પછી તુરત જ શ્રી વલ્લભ જીવન જીવવાથી શાંતિ મળે છે એમ માનતા હોવાથી એ રીતે કન્યા કેળવણી મંડળમાં જોડાયા. આ સંસ્થા ત્યારે હજ ઊભી જીવન જીવવાના પ્રયાસો કરે છે. જ થઈ હતી. નવી સંસ્થા હોવાને કારણે કામ પણ ઘણું રહેતું. શ્રી લીલાબેનનું જીવનસ્વપ્ન ખૂબ સફળ રીતે પૂર્ણ થયું વળી આ સંસ્થા ઊભી કરનારા પાયાના પથ્થરોનું જીવન પણ છે. સંસારમાં પડ્યા વિના પણ ઉત્તમ રીતે સફળતાથી જીવન ઘણું આદર્શમય અને પ્રેરણામય હતું. આ સંસ્થામાં ત્યારે જે જીવી શકાયું તેનો આનંદ આ ઉંમરે પણ તેમના ચહેરા પર બહેનો જોડાયેલી હતી તે બધી ખૂબ જ નિષ્ઠાવાન, કાર્યશીલ દેખાય છે. બસ, હવે એટલી જ ઈચ્છા છે કે બની શકે તેટલી અને પોતાના કાર્યને સંપૂર્ણપણે સમર્પિત સન્નારીઓ હતી. વળી અન્યને મદદ કરવી, બીજાના દુઃખમાં સહભાગી બનવું. આ બધી બહેનો પણ કુંવારી રહીને જ સ્ત્રી-કેળવણી માટે કાર્ય અંતરમાં સદા એ ઇચ્છા બળવત્તર થતી રહી છે કે–પરમાત્માના કરી રહી હતી. આ બધી બહેનોના પરિચયમાં આવ્યા, તેમની આધારે જ જીવન સફળ બન્યું, સ્વપ્ન પૂર્ણ થયું અને તંદુરસ્ત સાથે કામ કર્યું, તેઓ જે કાર્ય કરતાં હતાં તે બધું જોયું. આ જીવન મળ્યું આ બધાનો અહેસાસ કરીને વધુ ને વધુ અધ્યાત્મ પછી તેમની જેમ જ કાર્ય કરવાની ઇચ્છા થતાં કુંવારા રહીને માર્ગે ઊંડા ઊતરવાના ભાવ છે. આ તકે તેઓ મનને સ્થિર કરી જ આગળ વધવાનો અને કન્યા-કેળવણીના કામમાં જ જોડાઈ ધર્મભાવનામાં લીન બનવાનો પુરુષાર્થ કરતાં કરતાં એ ચિંતન જવાનો નિર્ધાર કર્યો. કરી રહ્યા છે કે, વર્ષો સુધી ખૂબ જ ઉત્સાહથી અને નિષ્ઠાથી કાર્યો કર્યા. કહે છે કોઈ ધરતીનું આ સદન બદલો, આ કાર્યશીલતાએ તેમને નામ, દામ અને ઠામ બધું જ અપાવ્યું. કહે છે કોઈ વળી જર્જરિત ગગન બદલો, જિંદગીના એક પ્રતિષ્ઠિત મુકામે પહોંચ્યા પછી અંદરમાં રહેલી બેઅસર છે બધી વ્યર્થ ફેરફારની વાતો, સુષુપ્ત આધ્યાત્મિક ભાવના જાગ્રત થવા લાગી. આ ચેતનાના ન સ્થિર રહી શકે સંસારમાં એ મન બદલો. બળે તેઓ ધીમે ધીમે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્ય વાંચન માટે બસ, મનને બદલી, અધ્યાત્મમાં સ્થિર કરી, આગળ પ્રેરાયા. ધાર્મિક શ્રદ્ધા અધ્યાત્મિક ભાવોમાં ઊંડા ઊતરવાને કારણે દઢ થઈ. જે આજ સુધી તેમાં કાર્યરત રાખે છે. વધવાના ભાવ પૂરા થાય એ જ પ્રભુપ્રાર્થના. | સ્વાતંગ સોનાની, કન્યા કેળવણીના આરાધક આમ એક જ સંસ્થાને આજીવન સમર્પિત એવા શ્રી લીલાબેન જ્ઞાન, ધ્યાન, શિક્ષણ અને સેવામાં તો સક્રિય રહ્યા સુભદ્રાબેન શ્રોફ જ હતાં પરંતુ હંમેશા દાનધર્મનું આચરણ પણ કરતાં રહ્યાં છે. ગાંધીજીએ આદરેલી જીવનમાં આવતાં શુભ પ્રસંગોએ અવારનવાર તેઓ પોતાની આઝાદી મેળવવાની લડતથી શક્તિ અનુસાર પાંજરાપોળ, ગૌશાળા, જ્ઞાનમંદિર, ઇસ્કોન જાણે હવામાં પણ જાણે જેવી સંસ્થામાં દાન આપતાં જ રહે છે. તેમના આ જીવનમાં, સ્વાતંત્ર્ય મેળવવાની ખુમારી જીવનના કાર્યોમાં, કેળવણીના અભિયાનમાં આગળ વધવા માટે હતી. અસહકારની લડત અને શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળના સ્થાપક શ્રી સુભદ્રાબહેન સત્યાગ્રહોમાં મહિલાઓ પણ શ્રોફની ઘણી જ પ્રેરણા મળી છે. સક્રિય હતી. રાજકારણના ક્ષેત્રે આજે ૮૨ વર્ષની ઉંમરે પણ તેઓ સંસ્થામાં એટલા જ ભારતીય નારીનો થયેલો પ્રવેશ સક્રિય છે. આજે પણ બહેનોને કાર્ય કઈ રીતે કરવું તેની પ્રેરણા ૨૦મી સદીના ભારતીય અને માર્ગદર્શન આપતા રહે છે. આ સંસ્થામાં સૌ પ્રથમ ઇતિહાસની એક અદ્ભુત અને અપૂર્વ ઘટના હતી. આચાર્ય ત્યારબાદ મંડળના નિયામક, મંત્રી અને હાલમાં આવા રાષ્ટ્રપ્રેમની હવાના વાતાવરણમાં સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે, સાથે સાથે પ્રવાસનો જેતલસર ગામે ૧૯૧૫માં સુભદ્રાબેનનો જન્મ થયો. પિતા શોખ પણ પૂરો કરતાં રહ્યા છે. એકવાર યુરોપનો પ્રવાસ તથા ચીમનલાલ શ્રોફ વડોદરાના કલાભવનના પ્રિન્સિપાલ હતાં. ભારતના જુદા જુદા પ્રવાસો કર્યા છે. પ્રારંભથી મેટ્રિક સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું. ૧૯૩૬માં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy