SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૪ જિન શાસનનાં નમ્ર, નિરાભિમાની, પ્રતિભાવંત દંપતિ તેજસ્વી હતી. આથી M.B.B.S.ની ડીગ્રી તો રમતા-રમતા ડૉ. અમીતભાઈ તથા ડો. પ્રાપ્ત થઈ ગઈ. ત્યાર બાદ બંનેએ આગળ ભણવાનો નિશ્ચય કર્યો. અમીતભાઈએ M.D. અને E.C.C.P.ની ડિગ્રી મેળવી બબીતાબહેન હપાણી અને હાર્ટ તથા ડાયાબિટીઝને લગતા રોગોના નિષ્ણાત ડૉ. સૌરાષ્ટ્રનું રાજકોટ એટલે બન્યા. જ્યારે બબીતાબહેને M.D., D.M. Onkologyની ડીગ્રી રજવાડી, રંગીલું, મોજ-મસ્તીથી પ્રાપ્તકરી. D.M.ની ડીગ્રી એ સુપર સ્પેશિયાલીટી ગણાવી ભર્યુંભર્યું શહેર. એક પણ તહેવાર શકાય. બહુ ઓછા તબીબોને આ ડીગ્રી પ્રાપ્ત થઈ હોય છે. એવો નહિ હોય કે જે રાજકોટમાં બબીતાબહેન પણ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રથમ મહિલા તબીબ છે ઉજવાતો નહિ હોય. આવા જેમણે આ ડીગ્રી પ્રાપ્ત કરી છે. આ તેમની કારકિર્દીમાં રાજાણા શહેરના નામાંકિત, ઉમેરાયેલું એક યશસ્વી પાનું છે આગળ વધવા માટે પ્રેરણા ધર્મભીરુ અને કર્મનિષ્ઠ એવા અને પ્રોત્સાહન પૂરા પાડે છે. ભૂદરજીભાઈ હપાણીના પુત્ર રમણિકભાઈ અને કુસુમબેનનું સંતાન એટલે અમીતભાઈ. જૈનો મહદ્અંશે વેપારમાં પ્રગતિ સાધી આગળ વધતા હોય છે પરંતુ રમણિકભાઈએ પોતાની કારકિર્દી લશ્કરમાં બનાવી. કર્નલ જેવા ઉચ્ચ, પ્રતિભાશાળી અને મોભાદાર હોદ્દા સુધી પહોંચી નિવૃત્ત થયા. જૈન જ્ઞાતિમાં આટલા ઉચ્ચ હોદ્દા સુધી પહોંચનાર અને લશ્કરમાં કારકિર્દી બનાવનાર કદાચ સૌરાષ્ટ્રમાં રમણીકભાઈ સૌ પ્રથમ હશે. શ્રી રમણિકભાઈ અને કુસુમબેનને સંતાનમાં બે પુત્ર ડૉ. બબીતાબહેન લોહીના રોગો (હિમેટોલોજી) અને અને એક પુત્રી, ત્રણેય બાળકો માતા-પિતાની જેમ જ કેન્સર (Onkology)માં નિષ્ણાંત છે. ગૌરવની વાત તો એ છે હોંશિયાર, પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી છે. પિતા કર્નલ અને કે એશિયા પેસેફિક કેન્સર કોન્ફરન્સ જે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણેય સંતાનો ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી સમાજમાં ખૂબ જ કોન્ફરન્સ હતી અને જેનું આયોજન ચેન્નાઈમાં થયેલું તેમાં આગળ વધ્યા. એક ભાઈ બ્રિસ્બન ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા બબીતાબેનને સ્પીકર તરીકે આમંત્રણ મળેલ. આ ઉપરાંત છે, બહેન નામાંકિત ગાયનેકોલોજીસ્ટ તરીકે મુંબઈમાં વસવાટ સૌરાષ્ટ્ર-કચ્છના તબીબો માટે હિમેટોલોજી (લોહીના રોગો) કરી રહ્યા છે. જ્યારે અમીતભાઈ રાજકોટમાં સ્થાયી થયા છે. વિષય અંતર્ગત બે વખત ૨00૮ અને ૨૦૧૦માં કોન્ફરન્સનું | ડૉ. અમીતભાઈ હપાણી અને ડૉ. બબિતાબહેન પાણી - આ આયોજન થયેલું જેના આયોજક શ્રીમતી બબીતાબહેન હતાં. આ એટલે રાજાણા શહેરના નામાંકિત ડૉક્ટરોમાં જેમની ગણના બધી ઘટનાઓ માત્ર એમના માટે જ નહિ પરંતુ સમગ્ર જૈન થાય છે એવું પ્રતિભાવંત, સેવાભાવી અને નમ્ર દંપતિ. ડૉ. સમાજ માટે ગૌરવપ્રદ બાબતો છે. બબિતાબહેન પણ IGP (ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ) આમ પરમાર્થ, પ્રારબ્ધ અને પુરુષાર્થના ત્રિવેણી સંગમના જેવા ઉચ્ચ, મોભાદાર સ્થાને પહોચેલા શ્રી રામકૃષ્ણ નારાયણના બળે આગળ આવેલ આ દંપતિએ ૧૯૯૯ની સાલમાં અને રાધાબેનનું સંતાન. શ્રીમતી બબિતાબહેનને એક ભાઈ પણ આરોગ્યક્ષેત્રે સેવાઓ આપવા હોસ્પિટલ બનાવી. કાર્યનિષ્ઠા છે જેઓ અમદાવાદ હાઈકોર્ટમાં વકીલ જેવા મોભાદાર સ્થાનને અને ખંતથી આગળ વધવાની વૃત્તિને કારણે અમીતભાઈએ જે શોભાવી રહ્યા છે. સિદ્ધિના સોપાનો સર કર્યા છે તે જોઈએ તો – | ડૉ. અમીતભાઈનો જન્મ તા. ૨૬-૧૧-૧૯૬૯ના રોજ - ભાજપ ડોક્ટર સેલ, રાષ્ટ્રીય કારોબારી સભ્ય (ભારત) થયેલો છે. જ્યારે બબિતાબહેનનો જન્મ ૧૩-૧-૧૯૬૯ના રોજ - ભાજપ ડોક્ટર સેલ, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય થયેલો છે. નાનપણથી જ શિક્ષણક્ષેત્રે બંનેની કારકિર્દી ખૂબ જ (ગુજરાત) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy