________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૧૭
પહોંચાડ્યા છે. તેમની રાજકીય કારકિર્દી પર એક નજર કરીએ. બાળકોથી શરૂ થયો હતો. આજે તો તેના ઘણા સેન્ટર છે અને
૧૯ ૧૯૮૮ થી ૧૯૯૫ ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી બાળકોની સંખ્યા પણ લગભગ ૬00 થી ૭00 જેટલી છે. રાજકોટ મ્યુની. કોર્પો. * ૧૯૯૬ થી ૧૯૯૯ મેયરશ્રી, બીજી સુંદર પ્રવૃત્તિ છે બાળ સ્વપ્નરથ (યાને હરતું ફરતું રાજકોટ મ્યુ. કોર્પો. ૯ ૧૯૯૯ થી ૨000 ચેરમેન, સંકલ્પપત્ર રમકડાંઘર). આ પ્રોજેક્ટની અંદર ખૂબ જ સારા રમકડાંઓ અમલીકરણ, ગુજરાત રાજ્ય (રાજયકક્ષાના પ્રધાનના દરજ્જા વસાવી તે એક વાનમાં રાખી, આ વાનને જુદી જુદી સાથે). * ચેરમેન પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય. ઝૂંપડપટ્ટીઓ, નિમ્ન આર્થિક સ્તર ધરાવતા લોકોના બાળકો ૨૦૦૬થી સાંસદશ્રી, રાજ્યસભા. : મહામંત્રી, ગુજરાત પ્રદેશ પાસે લઈ જઈ તેમને પણ બચપણનો અનુભવ કરાવવો. ભાજપ. * ડાયરેક્ટર, સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જ. * ગરીબના છોકરાઓને તો રમકડા ક્યાંથી મળે? ફૂટપાથ પર સદસ્ય, વોટર રિસર્ચ કમિટી. - સદસ્ય, કમિટી ઓન જન્મેલા આ બાળકો લગભગ આખું જીવન એ જ રીતે સબોર્ડીનેટ લેજીસ્ટ્રેશન. * સદસ્ય, માનવ વિકાસ સંશોધન. : વિતાવતા હોય છે. એમને પણ સુખી માણસો જેવું બાળપણ સદસ્ય, પેપર લેડ કમિટી. * સદસ્ય, કન્ઝયુમર અફેર એન્ડ મળે એ આ યોજના પાછળનો ઉમદા ઉદ્દેશ છે. પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન. * સદસ્ય, જાહેરક્ષેત્ર.
ત્રીજી સ્થાયી અને મહત્ત્વની પ્રવૃત્તિ છે જ્ઞાનપ્રબોધિની આ તો થઈ તેમની રાજકીય ક્ષેત્રની વિકાસગાથા. તેઓ પ્રોજેક્ટ. આ યોજના અંતર્ગત અમુક બાળકોને ટ્રસ્ટ દત્તક લે એક રાજનેતા હોવા છતાં લાગણીશીલ વધારે છે. સર્વની સાથે છે. જેઓ ભણવામાં ખૂબ જ હોંશિયાર હોય પણ જેમના પ્રેમ અને મીઠાશથી હળવું-મળવું તથા દરેકને બની શકે તેટલા માતા-પિતા તેમનો શિક્ષણખર્ચ ઊઠાવી ન શકે તેટલા નિમ્ન ઉપયોગી થવું એ જાણે એમનો સ્વભાવ છે. દરેક કાર્ય આર્થિક સ્તર ધરાવતા હોય, તેવા બાળકોને પરિક્ષા દ્વારા પસંદ દૂરંદેશીથી કરવામાં માનતા હોવાથી મોટેભાગે નિષ્ફળ થતાં કરી તેમનો ધોરણ ૮ થી ૧૨ સુધીનો બધો જ ખર્ચ (સ્કૂલ નથી, છતાં થાય તો તેમાંથી બોધપાઠ લઈ સફળતાને આવકારે ટ્યુશન, સ્કૂલ ફી, ચોપડા, મેડીકલ વગેરે) ટ્રસ્ટ ઉઠાવે છે. છે. તેમનું જીવન એટલે ખમીરી, ખુમારી, ખાનદાનીનો ત્રિવેણી- તેમને સારી સંસ્થામાં પ્રવેશ મળી જાય તે માટે બધી જ સંગમ. સફળતા મળતી ગઈ તેમ તેમ તેઓ આગળ વધતા કાર્યવાહી કરે છે. ગયા. અંજલીબહેનની હૂંફ તેમને સદાયે પ્રેરણા આપતી રહી. બાળકલ્યાણની સાથે સાથે સ્ત્રી સમાજમાં આગળ વધે તે પૂજિત નામનું ફૂલ તેમના જીવનબાગમાં ખીલતા ખીલતા જ 1
જ પણ ખૂબ જરૂરી છે. કારણ સ્ત્રી જ ભાવિ નાગરિકોની જન્મદાતા મુરઝાઈ ગયું પણ એક આદર્શ સામાજિક કાર્યની કેડી કંડારતું
ડારનું
છે. સ્ત્રી પોતે જો શિકિ
છે. સ્ત્રી પોતે જો સુશિક્ષિત, હોંશિયાર અને હિંમતવાન હશે તો ગયું. રાધિકા અને ઋષભરૂપી ફૂલદ્દયે તેમના જીવનબાગને
બાળકો પણ એવા જ થશે. આથી બહેનોને આર્થિક રીતે પગભર સુગંધી તો બનાવ્યો જ છે પરંતુ પૂજિતના અકાળ અવસાને આ
બનાવવા અને વિકસતા સમાજની સાથે કદમ મિલાવીને ચાલી દંપતિને અન્ય બાળકોના જીવનબાગને મઘમઘતો કરવારૂપી
શકે તે માટે એમ્બ્રોઈડરી, સિવણક્લાસ, કોમ્યુટર ટ્રેનીંગ ક્લાસ અનેક સામાજિક કાર્યો કરવાની પ્રેરણા આપી છે.
અહીં કાયમી ધોરણે ચલાવવામાં આવે છે. પૂજિત તો ગયો પરંતુ તેના જવાથી જે ખાલીપો વર્તાયો આ ઉપરાંત બીજા સ્થાયી પ્રોજેક્ટમાં સપ્તસૂર સંગીત તેને પૂરવા આ દંપતિએ સેવાયજ્ઞની એક નાની શી જયોત જલાવી વિદ્યાલય, મેડીકલ સેન્ટર, (જેમાં ૫ રૂપિયાના ટોકન દરે જે આજે તો મશાલ બની ગઈ છે. કચરો વીણતા બાળકોને તેમનું
સામાન્ય રોગોની દવા પ્રાપ્ત થાય છે) ચિરંજીવી યોજના, બાળપણ મળી રહે તે માટે તથા ભણી-ગણી કમસે કમ
રાજદીપિકા તથા ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે. અક્ષરજ્ઞાન મેળવી શકે તે માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો. તેમાં આવા બાળકોને મા-બાપો મજૂરીમાં ન જોતરે પણ શાળાએ
આ પૂજિત મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ ભણવા મોકલે. તેમને પૌષ્ટિક નાસ્તો, ડ્રેસ આપવો તથા
રાજકીય, સામાજિક કાર્યોની સાથે સાથે જીવદયા માટે પણ
સુંદર કામ કરી રહ્યા છે. જન્મ જૈન એવા વિજયભાઈમાં સુસંસ્કાર આપી સારા સારા કાર્યક્રમો યોજી તેમને ગરીબીનો અભાવ ન સાલે તેવો પ્રયત્ન શરૂ થયો. “શ્રી પૂજિત રૂપાણી
જીવદયાના સંસ્કાર તો ગળથુથીમાં જ હોય, કારણ જૈનના
દિકરાને એ સહજ હોય. માતાએ પોતાનાથી બનતી મેમોરિયલ ટ્રસ્ટ” દ્વારા શરૂ થયેલો આ પ્રોજેક્ટ પ્રથમ માત્ર ૫૦
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org