SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૦૩ લગ્નજીવનના પરિપાકરૂપે આ દંપતિના જીવનમાં ત્રણ પુષ્પો ખીલ્યા જેમાં બે પુત્ર છે (૧) કૌશિકભાઈ તથા (૨) નિમિષભાઈ તથા પુત્રી (૩) જેસલ. યોગ્ય વયે ત્રણે સંતાનોને પરણાવી, સાંસારિક જવાબદારી પૂર્ણ કરી છે. આ દંપતિ પહેલેથી જ કર્મનિષ્ઠ હોવાની સાથે સાથે ધાર્મિક સંસ્કારોથી પણ ભાવિત હતું. ખાસ કરીને ઇન્દુબેન ખૂબ જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. બૃહદ્ મહિલા મંડળ-મુંબઈ દ્વારા લેવાતી ૧૬ શ્રેણીની પરીક્ષા તેમણે ઉચ્ચ ગુણાંક સાથે પ્રાપ્ત કરી છે. માત્ર જ્ઞાનને ભણ્યું જ નથી આર્થિક સ્થિતિ સાધારણ હોવાથી અભ્યાસ માટેની ૨કમ પણ તેને જીવનમાં પણ ઊતાર્યું છે. પોતાની ધર્મમય આચારપદ્ધતિ તેઓ ફાળવી શકે તેમ નહોતા તેવા સંજોગોમાં સ્વાવલંબનથી- દ્વારા તેમણે શ્રી રમેશભાઈને પણ ધર્મમાર્ગે ચડાવ્યા. ધાર્મિક આપમેળે ટ્યુશનો કરીને જેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો કાર્યોમાં રસ લેતા કર્યા. ઉપાશ્રયમાં સેવા આપતા કર્યા. તેવા રમેશભાઈ ખંત, ચીવટ અને કાર્યકુશળતાના કારણે આજે ઇન્દુબેનની ધર્મ પ્રત્યેની શુભ ભાવનાએ પતિ અને ખૂબ સફળ થયા છે. બાળકોને ધર્મમાર્ગે આગળ વધાર્યા છે. તેઓ પોતે પણ ધર્મના તા. ૨૦-૧૧-૧૯૩૮માં તેમનો જન્મ મુંબઈ મુકામે કાર્યોમાં હંમેશા અગ્રેસર હોય છે. રાજકોટમાં સ્થાનકવાસી થયો. પોતાનો S.S.C. સુધીનો અભ્યાસ મુંબઈ મુકામે પૂર્ણ કરી સંપ્રદાયનું બૃહદ્ મંડળ ચાલે છે. જે વીર મહિલા મંડળમાં B.Sc. વિદ્યાનગર ખાતે કર્યું. ત્યારબાદ મદુરાઈમાં ડિપ્લોમા શ્રીમતી ઇન્દુબેન ઉપપ્રમુખ છે. બૃહદ્ મહિલા મંડળ મુંબઈ ઇન ઓટોમોબાઈલનો અભ્યાસ કર્યો જે ૧૯૬૨ની સાલમાં પૂર્ણ દ્વારા યોજાતી ૧થી ૧૬ શ્રેણીની પરીક્ષાનું આયોજન જે રાજકોટ થયો. પારેખ કુટુંબમાં તેઓ સૌ પ્રથમ ગ્રેજયુએટ થયા. આમ મુકામે કરવામાં આવે છે તેમાં તેઓ તન, મન અને ધનથી ખૂબ હૈયાની હામ અને આપબળથી અભ્યાસ કર્યો, એટલું જ નહીં જ સુંદર કાર્ય કરી રહ્યા છે. બહેનોને અભ્યાસ કરવા માટે અભ્યાસ પૂર્ણ થતાં TVS કંપનીમાં જોડાયા પરંતુ ૧૯૬૪માં જ પ્રેરિત કરવા તેમજ પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપવાનું નોકરી છોડી દીધી સાથે મુંબઈ પણ છોડી દીધું અને રાજકોટ કાર્ય તેઓ કરી રહ્યા છે. આમ જૈન ધર્મના અભ્યાસ માટે મુકામે સ્થાયી થવાનો નિર્ણય કર્યો. ૧૯૬૪ની સાલમાં બહેનો તૈયાર થાય, ધાર્મિક અભ્યાસ કરે, પરીક્ષા આપી તેમાં રાજકોટમાં “પારેખ સન્સ”ના નામથી નાના પાયે સુંદર ગુણાંક સાથે પાસ થાય એટલું જ નહીં તે મેળવેલા ધાર્મિક ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે ધંધાની શરૂઆત કરી. ૧૯૭૦ સુધી ઘણો જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારે તે માટે તેઓ ઘણી જ મહેનત સંઘર્ષ વેઠવો પડ્યો. ૧૯૭૮માં ધંધાનો વધુ વિકાસ કર્યો. હાઈડ્રોલીક મશીનરીની એજન્સી, કન્સ્ટ્રકશન વગેરેમાં આગળ શ્રી રમેશભાઈ પણ ઘણા વર્ષોથી ભક્તિનગર ઉપાશ્રયમાં વધ્યા અને ધીમે ધીમે એક સફળ વ્યાપારીની હરોળમાં સ્થાપિત ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. સ્થાનકવાસી મોટા સંઘથયા. રાજકોટમાં તેઓ ૨૩ વર્ષ સુધી ટ્રસ્ટી તરીકે રહ્યા. આ આ દરમિયાન રંગુનનિવાસી શ્રી નાનાલાલ દોશી તથા દરમિયાન જૈન સંઘના માધ્યમથી સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, મણિબેનના સુપુત્રી ઇંદિરાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સાધર્મિકોની સેવા વગેરે કાર્યોમાં જોડાયેલા રહ્યા. તેમ જ શ્રીમતી ઇન્દુબેન ખૂબ જ સરળ, નિરાભિમાની, ધર્મનિષ્ઠ અને ભક્તિનગર જૈન ઉપાશ્રયમાં પણ તેઓ ઘણા વર્ષથી ઉપપ્રમુખ સૌમ્ય સ્વભાવ ધરાવે છે. સુંદર શારીરિક દેહ સૌષ્ઠવની સાથે તરીકે સેવા આપી રહ્યા છે. સંઘના કોઈ પણ કાર્ય માટે તેઓ કાર રેવા મા જેમનું હૃદય પણ આંતરિક સૌંદર્યથી સભર છે તેવા શ્રીમતી ઇન્દુબેન ખૂબ જ મિલનસાર સ્વભાવ ધરાવે છે. પતિની સાથે આમ તન, મન અને ધનથી તેઓ હંમેશા સેવા કરવા રહીને સંઘર્ષભર્યા સમયમાં સદાય પતિને હૂંફ, પ્રેરણા અને - તત્પર રહે છે એટલું જ નહીં નાના-મોટા દાન પણ આપતા હિંમત આપી તેમની સાથે હંમેશા તાલ મિલાવી રહ્યા છે. સુખી કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy