SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૮ જિન શાસનનાં લક્ષ્મી, યૌવન અને જીવન એ ત્રણેય વિજળીના ચમકારા ત્યારપછી તો રોજ આવા ભૂકંપથી પીડિત લોકો મોરબી આવતા જેવા છે. જો એનો સદુપયોગ થયો તો જીવન સફળતાના શિખરે ગયા. રજનીભાઈએ આ બધા નિરાધાર સ્વધર્મી બંધુઓ માટે પહોંચી જાય છે નહિ તો આ ભવની સાથે પરભવને પણ ત્યાં રસોડું ખોલ્યું, એટલું જ નહિ બીજા દાતાઓની મદદ લઈ બગાડે છે. શ્રેષ્ઠીવર્ય શ્રી રજનીભાઈએ પણ પોતાને મળેલ ગાદલા-ઓશીકા-ચાદર વગેરે ખરીદી જૈન વાડીમાં તેમના માટે લક્ષ્મીનો હંમેશ સદુપયોગ કરેલ છે. સુકૃતનું કોઈપણ કાર્ય હોય આશ્રયની વ્યવસ્થા કરી. મોરબીમાં પણ ઘણા બધા લોકો તેઓ તન-મન અને ધનથી હંમેશ એમાં આગળ પડતાં જ હોય. ભૂકંપને કારણે આશ્રયવિહોણા બન્યાં હતાં. આવા બધા જ રાજકોટ સ્થાયી થયા તે પહેલા મોરબી મુકામે પૂ. સ્વધર્મી બંધુઓનું રસોડું તેમણે ખોલ્યું હતું. લગભગ ૨ મહિના સ્વધમાં બધુનું રસોડુ તમણ ખાવ્યુ હતુ. લગભ ચંદ્રશેખર મ.સા.ના શિષ્ય જિનસુંદરવિજયજી મ.સા.ની પ્રેરણાથી જેટલો સમય રસોડું ચાલ્યું. જેનો સમગ્ર ભોજનખર્ચ તેમણે સામુહિક વર્ષીતપની આરાધના કરાવેલ. આશરે ૪૩ ઊઠાવેલ. રોજના લગભગ ૪00-500 થી ૭00 સ્વધર્મી આરાધકોએ આ વર્ષીતપની સુંદર આરાધના કરેલ. વર્ષીતપ બંધુઓ તેનો લાભ લેતાં. દરમિયાન પારણા અને અત્તરવાયણાનો લાભ મુ. શ્રી ખરેખરી વાત તો હવે આવે છે કે મુ. શ્રી રજનીભાઈ રજનીભાઈએ લીધેલ. તપસ્વીઓને આવવા-જવામાં તકલીફ ન આ વખતે એવા શ્રીમંત પણ નહોતા કે તેઓ સઘળો ખર્ચ પડે તે માટે બસની વ્યવસ્થા પણ રાખેલ. જેથી સવારે પારણામાં ઊઠાવી શકે. પોતાની પાસે માત્ર રૂ. ૫0000ની મૂડી હતી અને સાંજે અત્તરવાયણામાં કોઈ તપસ્વીને દૂરથી આવવામાં છતાં આ કાર્ય તેમણે ઊપાડી લીધું. આવા કાર્ય માટે જોઈતા તકલીફ ન પડે. આ ઉપરાંત મોરબીમાં તેઓએ કેટલીયે વાર વધુ પૈસાની વ્યવસ્થા માટે તેમણે રૂપિયા વ્યાજે લેવા પડ્યા નવકારશી જમણ તથા સંઘજમણ કરાવેલ છે. આ ઉપરાંત આમ છતાં એમ કરીને પણ તેમણે કાર્ય આગળ ધપાવ્યું. પરંતુ અમુક વિદ્યાર્થીઓના અભ્યાસની વ્યવસ્થા, સ્કોલરશીપ જેવા પૈસાના અભાવે હિંમત હારી જઈને કાર્ય અધૂરું મુક્યું નહિ. આયોજનો પણ તેમણે કરેલા છે. વર્તમાન સમયમાં શિક્ષણ ખૂબ આવા ખમીરવંતા દાનવીર લોકોના કારણે અને આત્મબળે જ જ મોંઘુ બની ગયું છે. ઘણીવાર આપણા સ્વધર્મી બંધુઓના આજે જૈનધર્મનું ગૌરવ જળવાયેલું છે. તેજસ્વી બાળકો પણ આ મોંઘા શિક્ષણને કારણે આગળ ભણી સંકટ આવે તો પણ તેના શરણે ન જતાં સંકટમાંથી પણ નથી શકતાં. આ માટે ખરેખર દરેક શ્રેષ્ઠીઓએ આગળ પ્રેરણા લઈ આગળ વધે અને બીજાને પણ મદદરૂપ થાય તેવા આવવાની જરૂર છે. તેવી જ રીતે રહેઠાણ પણ મોટા શહેરોમાં ધર્મનિષ્ઠ, દાનવીર શ્રેષ્ઠીઓને સર્વેની, ખૂબ ખૂબ ખૂબ મોંઘા બની ગયા છે. સામાન્ય માનવી ઘરનું ઘર સ્વપ્નમાં અહોભાવે.......વંદના. આવા લોકોના જીવનચરિત્રોમાંથી બીજા પણ વિચારી શકે તેમ નથી. હાલમાં જાગનાથ સંઘ સાધર્મિકો લોકો પણ પ્રેરણા લઈ એ દાનધર્મની જ્યોતને ઝળહળતી રાખે માટે સસ્તા મકાનોનું આયોજન કરી રહેલ છે તેમાં પણ શ્રી રજનીભાઈનો ઘણી મોટી રકમનો સહયોગ છે. ઉત્કૃષ્ટ ભક્તિકાર એરપોર્ટ પાસેના દેરાસરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તેમણે ભરાવેલ છે. હાલમાં જ રાજકોટમાં શ્રી દિનેશભાઈ પારેખ ૨૩૪ જેટલા સમૂહ સિદ્ધિતપ પૂ. યશોવિજયજી મ.સા.ની શ્રી દિનેશભાઈ નિશ્રામાં થયા તે તપસ્વીઓનો વરઘોડો પણ તેમણે ચડાવેલ તથા હિંમતલાલ પારેખ વ્યવસાયે બધા તપસ્વીઓને શંખેશ્વરની યાત્રા કરાવેલ. લોખંડના વ્યાપારી છે. જૂનાગઢ આવા તો કંઈ કેટલાયે સુકૃતો તેમના હાથે થયેલા છે, જિલ્લાના વંથલી પાસે આવેલ જેની કલગીરૂપે થયેલ એક સુકૃત કંઈક આવું છે. ૨૦૦૧ની સરદારગઢના મૂળ વતની પરંતુ સાલમાં ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવેલ. જયારે ભૂકંપ વ્યવસાયાર્થે રાજકોટ આવીને આવ્યો ત્યારે ભૂજથી બસ આવી હતી. ભૂજમાં ભૂકંપની અસર વસેલા છે. ૬-૧-૧૯૬૦ના રોજ ઘણી જ ખરાબ થયેલી હતી. આ આખી બસના દરેક લોકોને તેમનો જન્મ થયો. રજનીભાઈએ સ્વેટર આપ્યા બધાને રજનીભાઈએ જમાડ્યા. નાનપણથી જ માતા-પિતા ધર્મપરાયણ હોવાથી તેમનો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy