SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૦૫૧ બનાવી દીધું. “ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વ તણી બાંગ્લાદેશના શરણાર્થીઓને સહાય કરવા બંગાળમાં મચ્છ વિશાળતા' એ પંક્તિને સાર્થક કરી દીધી. નદીમાં પૂર આવ્યાં ત્યારે મોરબીમાં અને અનેક જ્ઞાનશિબિરો “જીવદયાને ખાતર એણે, જોઈ ન સાંજ-સવારો, માટે કોચીન-કર્ણાટકમાં, તીર્થ ઉદ્ધાર અર્થે ચિત્તોડપ્રેમ અને કરુણાથી જોડાયા, ભગ્ન-હૃદયના તારો; રાજસ્થાનમાં ગયા છે. દૂર દૂરના પ્રવાસો કર્યા છે. હમણાં જ મંદિર બાંધ્યાં, તીર્થો સ્થાપ્યાં, વણિક થયો વણજારો, જુઓને, આ ભૂકંપ વખતે તેઓ સામખિયાળીમાં ધૂણી દાનનો એને પગલે પગલે, પ્રગટ્યો ભવ્ય ફુવારો, ધખાવીને બેઠા, બેઠા-એ-બેઠા! એવા તો કામે લાગ્યા કે પાલિતાણા જઈ લૂંટાવ્યો, સંતસેવાનો લહાવો, કલિકુંડથી ત્યાં પહોંચીને દિવસ-રાત જોયા વિના, કામમાં ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.”-૮ એવા તો ખૂંપી ગયેલા કે,–સોળ દિવસે-રિપિટ સોળ દિવસે તેઓ પાછા કલિકુંડ ગયા ત્યારે નહાયા! તેમના કાર્યક્ષેત્રની યાદી ઘણી લાંબી છે. એમાં પણ, સી પ્રથમ અને કાયમનું મહત્ત્વનું કાર્ય તો જીવદયાનું જ. મૂંગાં આ એમની ધગશ! કામમાં જાત ઓગાળી દેવાની અબોલ પ્રાણીની વાત આવે ત્યારે સવાર-સાંજ તો ઠીક પણ સજ્જતા! એવું ભગીરથ કામ કર્યા પછી પણ વાણી કે વર્તનમાં ખાવું-પીવું, ઊંઘ-આરામ બધું જ બાજુ પર! પોતાની જાતની અહંની તો ગંધ તો નહીં, અણસાર સુદ્ધાં ન મળે! કત્વનો સંપૂર્ણ બાદબાકી–એમ કહી શકાય! દુષ્કાળમાં જીવો બચાવવા લોપ એ જ યોગીની કક્ષા છે. ‘નિરહંકારી નેતૃત્વ એ પૂર્ણ તેમણે તનતોડ કામ કર્યા. કેટલ-કેમ્પોની તો લાઇનો લગાડી. સફળતાની પૂર્વ શરત છે.'—આ જાણીતું વાક્ય અહીં ચરિતાર્થ માત્ર પૈસા, વહીવટ કે વ્યવસ્થા પૂરતું એમનું કાર્યક્ષેત્ર સીમિત થાય 6 ન રહેતું. એ કામમાં એમનું દિલ રેડાતું. કેટલ-કેમ્પની ગાયો તેઓ અમને ભૂકંપ–રાહતનાં કામ શરૂ કરતાં પહેલાં સાથે તો તેમનો અંતરનો નાતો! “ગૌરી’, ‘ગંગા’–આમ જરા મળ્યા હતા. પૂર્ણતાને આરે પહોંચ્યા ત્યારે પણ મળ્યા હતા. ગાયોને બરકે કે ગૌરી, ગંગા ગાયો કુમારપાળભાઈ પાસે, એવા ને એવા જ હતા! ભૂકંપ-પીડિતોનું વર્ણન કરતાં એમની આવી ઊભી રહી જાય! ગદ્ગદ્ વાણી અને કરુણા-ભીની આÁ આંખો અમને સદાકાળ | દિલમાં અને વ્યવહારમાં પ્રેમ અને કરુણા જ ભરેલાં યાદ રહી જશે. એમની વાતોમાં “આ મેં કર્યું”—એવું હરગીજ છે. કેટલાંયે ભાંગેલાં હૈયાંને પણ તેમણે મમતાના દોર વડે ન આવે! ‘વર્ધમાન સેવા કેન્દ્ર તરફથી થયું'—એમ જ એમના જોડ્યાં છે. મુખેથી નીકળે. તીર્થ અને મંદિરના જીર્ણોદ્ધારનાં ભગીરથ કાર્યોમાં પરો “નમ્ર અને નિઃસ્પૃહ સદંતર, અંતરની અખિલાઈ. રસ લઈને એ શ્રદ્ધાનાં પરબો સ્થાપ્યાં. પાલિતાણામાં સાધુ સ્વાશ્રયી જીવન જીવી જાણ્યું, પોષી પીડ-પરાઈ; સાધ્વીજીના વૈયાવચ્ચનું એક સુંદર અને અનુકરણીય કામ કર્યું. ખર્ચે અઢળક, તોય ન મનને સ્પર્શે સતી પાઈ, એક જનમમાં પૂરી એણે, કૈક જનમની ખાઈ! કુમારપાળભાઈની આંગળી જે કોઈ કામને અડકે તે ગુણ પોતે પણ ગર્વ કરે જ્યાં, ધન્ય ગુણીજનો આવો! કામ સુંદર રીતે મહોરી ઊઠે, ખીલી ઊઠે, દીપી ઊઠે. ફરી ફરી આ માત ગુર્જરી કુમારપાળ જન્માવો.”-૧૦ “આંધ ફરે, બંગાળ ફરે, એ ધસે મોરબી પૂરે, આવાં આવાં મોટાં-મોટાં ગંજાવર કામો અણિશુદ્ધ પાર કોચીન, કર્ણાટક, મેવાડે, ધર્મ-સાથિયા પાડે. લાખો અને કરોડો રૂપિયાના દાનનો ધોધ વરસે. દાતાઓ નિર્મળ એની કર્મ-તપસ્યા, પહોંચી દૂર સુદૂરે, પણ કાંઈ પૂછ્યા વિના એમની પાસે ઢગલો કરી દે! તોય કદી ના હૈયે એના, અંશ અહમનો સ્કરે! કુમારપાળભાઈ એમાંની એક એક પાઈ નિશ્ચિત કામમાં વાપરે. ડોળ ન કાંઈ ધર્મી હોવાનો, ના સેવકનો દાવો કરોડોનો વહીવટ થાય તો ય પોતે નિર્લેપ રહે. પોતે તો નમ્ર ફરી-ફરી આ માતગુર્જરી કુમારપાળ જન્માવો.”-૯ અને નિઃસ્પૃહી જ રહે. પોતાનું સાદું અને સ્વાશ્રયી જીવન કુદરતસર્જિત કે માનવસર્જિત આપત્તિના અવસરે તેમને જીવે. સાદો પહેરવેશ, સાદાં ચશ્માં, ભાષા પણ સાદી, ઉત્તર ક્યાં ને ક્યાં જવું પડ્યું છે. આંધ્રના વાવાઝોડા વખતે આંધ્રમાં, ગુજરાતની તળપદી છાંટ એમના ઉચ્ચારમાં સાંભળવા મળે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy