________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૨૩
કચ્છ વાગડ સમુદાય
આદિનાથજીનો ફોટો જોતાં પણ ભાવવિભોર બની જતા હતા. (કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણસૂરિ સમુદાય)
* હૃદય એટલું વાત્સલ્યથી ભરેલું કે કોઈ શિષ્યાને સ્વ. પૂ.સા. દમયંતીશ્રીજી કદાચ ક્યારેય કટુ વચન કહેવાઈ જાય તો પછીથી પોતે જ
રડવા માંડે : મારાથી આવું કેમ બોલાઈ ગયું?–એમ એમનું * જન્મ : વિ.સં. ૧૯૭૧, અષાઢ વદ-૨, તા. ૨૮-૦૭
હૃદય પોકારતું હોય. ૧૯૧૫, બુધવાર.
* સ્વાદ પર ઉત્કૃષ્ટ નિયંત્રણ. ક્યારેય આહાર* જન્મભૂમિ : અસારા (તા. વાવ, જી. બનાસકાંઠા,
નિમિત્તક કોઈ ફરિયાદ નહીં. ગુજરાત).
* ક્રિયા પર ઉત્કૃષ્ટ પ્રેમ. પ્રતિક્રમણ-પડિલેહણ વગેરે માતા-પિતા : સ્વરૂપીબહેન મનજીભાઈ
ઉપયોગપૂર્વક જ કરવાનું. * દીક્ષા : વિ.સં. ૧૯૯૨, વૈ.વ. ૭, તા. ૧૩-૫-૧૯૩૬,
* એમનું સંપૂર્ણ જીવન તપોમય જ રહેલું છે. એમનો બુધવાર, વાવ (બનાસકાંઠા).
તપ જાણીએ તો ખરેખર અધ.....ધ..ધ..થઈ જવાય. આ રહી ૪ દીક્ષા-દાતા : પૂ. મુનિશ્રી કલ્યાણવિજયજી (પૂ.આ. શ્રી તેમના તપની ઝલક. મા ખમણ-૧. ૧૬ ઉપવાસ–૧. ૧૧ વિ. નીતિસૂરિજી મ.ના શિષ્યો
ઉપવાસ–૧, ૧૦ ઉપવાસ-૧, ૯ ઉપવાસ-૨, ૮ ઉપવાસ* વડી દીક્ષા : વિ.સં. ૧૯૯૩, પો.સુ. ૪, તા. ૧૬-૧- ૯, ૬ ઉપવાસ-૧, ૫ ઉપવાસ-૧, ૪ ઉપવાસ-૧, શ્રેણિતપ૧૯૩૭, શનિવાર, રાધનપુર
૧, નાના-મોટા ધર્મચક્રતપ ૧-૧, ભદ્રતપ, ચત્તારિ–અટ્ટ* વડી દીક્ષા-દાતા : પૂ.આ. શ્રી વિજયકનકસૂરિજી મ.
દસ-દોય, સમવસરણ તપ, સિંહાસન તપ, શત્રુંજય તપ, ૧૧
ગણધર તપ, ક્ષીરસમુદ્ર, વીશસ્થાનક, વર્ષીતપ-છ માસી-ચાર કે ગુરુવર્યા : પૂ. નિધાન-જ્ઞાન-સુમતિ-જિનશ્રીજીનાં શિષ્યા
માસી–બે માસી-દોઢ માસી–એક માસી ૧-૧ વખત, પૂ.સા. નીતિશ્રીજી
રત્નપાવડી, નવનિધાન, ચૌદ રત્ન, શત્રુંજયની ટૂંકના એકાંતરા શિષ્યાઓ : પૂ.સા. વિચક્ષણશ્રીજી, પૂ.સા. વિચક્ષણાશ્રીજી, ૨૧ તથા ૯ ઉપવાસ, દિવાળી છઠ્ઠ-પાંચ વખત, બીજપૂ.સા. દિવ્યકલાશ્રીજી, પૂ.સા. દિવ્યગુણાશ્રીજી આદિ પાંચમ–અગિયારસ-ચૌદસ તપ, રવિવારીય પંચમી તપ, શિષ્યા-પ્રશિષ્યાઓ કુલ ૩૬.
વર્ધમાન તપ (100 + ૪૫) ઓળી, ૫00 આયંબિલ સળંગ, આજ્ઞાવર્તિત્વ : પૂ.આ. શ્રી વિજયકનકસૂરિજી, પૂ.આ.શ્રી
ચંદનબાળાનો તપ, એકાસણાથી થતા તપો : સહસ્ત્રકૂટ ૧૦૨૪ વિજયદેવેન્દ્રસુરિજી, પૂ.આ. શ્રી વિજયકલાપૂર્ણસરિજી. એ, ૪૫ આગમ તપ, નવકાર તપ-૬૮ એકા., કર્મપ્રકૃતિ તપપૂ.આ. શ્રી વિજયકલાપ્રભસૂરિજી
૧૫૮ એકા., ચોવીશ તીર્થકર તપ-૩00 એકા., ચોવીશ
તીર્થકર વર્ણ તપ-૨૪ આયંબિલ, ૯૦ વર્ષ સુધી રોજ પૂ.સા. નીતિશ્રીજીના વૈરાગ્યમય ઉપદેશથી તેમણે વાવમાં
એકાસણા તથા તિથિએ આયંબિલ-ઉપવાસ ચાલુ. દીક્ષા સ્વીકારેલી. દીક્ષા-નિમિત્તે થયેલા અઠ્ઠાઈ મહોત્સવ : દરમ્યાન વાવમાં બંને ટાઈમ દરબારમાંથી વાજીંત્ર આવતા હતા.
અદ્ભુત તપને નમન! પૂ.સા. દમયંતીશ્રીજીનું જીવન તપ, ત્યાગ, અપ્રમાદ,
૮ અઠ્ઠાઈ વર્ષમાં આવે તે ગણધર તપ, કંઠાભરણ તપ સરળતા, સૌમ્યતા, વાત્સલ્ય, સહિષ્ણુતા વગેરેથી ભર્યું ભર્યું છે.
સિવાય તેમના જીવનમાં વૈયાવચ્ચનો ગુણ પણ ઉત્કૃષ્ટ કોટિનો અત્યારે ૯૬ વર્ષની વયે પણ અપ્રમત્તપણે સંયમ-ધર્મની સાધના
છે. વૈયાવચ્ચ કરતી વખતે સ્વ–પર સમુદાયનો ભેદ પણ ન કરી રહેલાં છે.
જુએ. પૂ. નીતિસૂરિ મ.ના સમુદાયના પૂ. ચંપકશ્રીજી, પૂ.
વલ્લભસૂરિજીના સમુદાયનાં પૂ. કનકશ્રીજી, જામનગરમાં સાધ્વીજીશ્રીએ સિદ્ધાચલની પાંચ ૯૯, તળેટીની ચાર
નેમશ્રીજી વગેરે પર-સમુદાયનાં સાધ્વીજીઓની પણ ઓપરેશન ૯૯, તળાજા તથા કલિકુંડની એકેક વખત ૯૯ યાત્રા કરી છે.
વગેરે વખતે ગોચરી લાવવી, કાંપ કાઢવો વગેરે દ્વારા સેવા કરી તેમાં પણ સિદ્ધાચલજી પર અનન્ય લગાવ છે. શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org