SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૪ જિન શાસનનાં બાબુભાઈને મહારાષ્ટ્ર કેસરી આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રીમદ્ જયકુંજરસૂરીશ્વરજી મહારાજા, પોતાના સુપુત્રો યશોદેવસૂરીશ્વરજી મહારાજાનો પુણ્ય સંયોગ થતાં હૃદયમાં સિદ્ધહસ્તલેખક પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય સંયમ લેવાના મનોરથ પ્રગટ્યા. તે મનોરથો સિંહગર્જનાના પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, આધ્યાત્મિક પ્રવચનકાર પૂ. સ્વામી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજા મહારાજાના પરિચયથી દઢ બન્યા બાદ તેઓએ પ્રગટ કર્યા. પોતાના સંસારી વતન ઘોટી નગરે ચાતુર્માસ માટે પધારતાં પૂર્વે મુક્તિચંદ્રસૂરિ મ.એ ચારિત્રચૂડામણિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ નાસિક નગરે ત્રણ દિવસની તેઓની સ્થિરતા હતી. ત્યારે માતા વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પાસે સંયમની રજા તથા શાન્તાબેન પૂજ્યોને વંદનાર્થે આવતાં લઘુપુત્ર સૂરિવરે તેમને આશીર્વાદ લેવા મોકલ્યા. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પૂછયું : દીક્ષા લેવી છે? ત્યારે ધર્મમાતા કહે દીક્ષા લેવાની બાબુભાઈની પુણ્યમયી ભાવના સાંભળી પૂછ્યું, ઘરે કોણ કોણ ઘણી ભાવના છે પણ આ ઉંમરે મને કોણ આપે અને કોણ છે? બાબુભાઈ કહે, માતાજી-શ્રાવિકા બે બાળકો. પ્રેમસૂરિ મ. સાચવે? ત્યારે ધર્મમાતાની ઉંમર ૮૬ વર્ષની હતી. ‘તમારી કહે બાળકો કેવડા છે? બાબુભાઈ કહે નાના છે. પ્રેમસૂરિ મ. ભાવના હોય તો સાચવવાની જવાબદારી લેવા સાધ્વીશ્રી કહે તું દીક્ષા લઈશ તો બાળકોનું શું થશે? બાબુભાઈને મેરુકીર્તિશ્રીજી મ.નો પરિવાર તૈયાર છે. તેઓએ એક પળનોય પ્રેમસૂરિ મ.ની વાત સાચી લાગી ઘરે આવીને બે બાળકોને વિલંબ કર્યા વિના પોતાની તૈયારી બતાવી. આ રીતે તેમની પૂછ્યું? હું દીક્ષા લેવાનો છું તમારે શું કરવું છે? બાળકો કહે વર્ષોની ભાવનાને વધાવી લઈ ઘોટીનગરે ચાતુર્માસ પ્રવેશના તમે જેમ કરો તેમ અમે કરશું...આમ પોતાના પતિ અને અષાઢ સુદ-૧૦ના દિવસે પતિ સૂરિવર તથા પુત્ર સૂરિવરોના બાળકોની દીક્ષાની વાત સાંભળી શાંતાબેને અતિ આનંદ સાથે વરદ્ હસ્તે રજોહણ પ્રાપ્ત કરી શાંતાબહેનમાંથી સાધ્વીશ્રી ત્રણે જણને દીક્ષાની સંમતિ આપી અને વિ.સં. ૨૦૧૧ વૈશાખ સિદ્ધિમાલાશ્રીજી તરીકે સાધ્વીશ્રી મેરુકીર્તિશ્રીજીના શિષ્ય તરીકે સુદ ૭ના રોજ ઘસઈ મુકામે છૂપી રીતે લીલાચંદભાઈના જાહેર થયા. ઘરમાં તેઓની દીક્ષા થઈ. આમ શાંતાબેને પોતાના પતિદેવ બહુરના વસુંધરા એ પંક્તિ આ માએ સાર્થક કરી અને નાના ૭-૯ વર્ષના બાલુડાઓને અક્ષતથી વધાવી પોતાના જૈનશાસનમાં ગચ્છાધિપતિ આચાર્યદેવ હમભૂષણસૂરીશ્વરજી હૃદયના લાખ લાખ અભિનંદન આપ્યા. મહારાજાએ ૮૩ વર્ષની ઉંમરના પોતાના માતુશ્રીને દીક્ષા આશ્ચર્યની વાત તો એ હતી કે જે વખતે ધર્મમાતા આપી એક ઇતિહાસ સર્જ્યો હતો. પરંતુ પોતાના ૯૬ વર્ષના શાંતાબેને ત્રણ--ત્રણ જણાને દીક્ષાના માર્ગે જવાની રજા આપી પતિસૂરિદેવ અને ૬૦ થી અધિકવયના પુત્ર સૂરિવરોના વરદ્દ તે સમયે શાંતાબેન પોતે સગર્ભા હતા. જન્મ પામનાર સંતાન હસ્તે સંયમ ગ્રહણ કરનાર ૨૬00 વર્ષોના ઇતિહાસમાં કદાચ પુત્રરૂપે અવતરશે કે પુત્રીરૂપે તેય પોતે જાણતા ન હતા. પાછળ આ એક જ માતા હશે. ધન્ય પત્ની, ધન્ય માતા અને ધન્ય કમાનાર કોઈ ન હતું. છતાં પોતાના સુખ-દુ:ખનો વિચાર કર્યા શ્રમણીવર્યાના બિરુદો ધારણ કરી જૈનશાસનમાં પોતાનું નામ વગર પોતાના પતિદેવ અને બે બાળકોને સંયમમાર્ગે મોકલ્યા. અમર કરી દેનાર સાધ્વીવર્યા શ્રી સિદ્ધિમાલાશ્રીજીના ચરણોમાં એ જ વર્ષે પૂજ્યનું પ્રથમ ચાતુર્માસ મુરબાડ નગરે થયેલ ત્યાં શાંતાબેનની કુક્ષિથી પુત્રરત્નનો જન્મ થયેલ. જે હાલમાં સૌજન્ય : શ્રીમતી નિર્મળાબેન સરદારમલજી જૈન નરેન્દ્રભાઈ નામે નાસિકમાં નિવાસ કરે છે. મુલુન્ડ, મુંબઈ. પતિ અને બંને પુત્રોને સંયમમાર્ગે મોકલ્યા પછી સરિસમ્રાટ “સરિરામ'ના સાળી સમુદાયના પ્રથમ સંયમધર્મને સ્વીકારવાની ભાવના ધરાવતા શાન્તાબેનને સંસારી પ્રવર્તિની સાધ્વીવર્યા સંયોગોને કારણે ઘરમાં રહેવું પડ્યું પણ ઘરમાં રહી પોતાના * શ્રી જયાશ્રીજી મહારાજ ધર્મને જાળવી રાખ્યો હતો. આઠમ-પાંચમ ની આરાધના, વર્ધમાનતપની ઓળી, સિદ્ધિતપ, અઠ્ઠાઈ-ઉપધાન વગેરે જીવન જેનું સારું અનો જન્મ ય સફળ અને મૃત્યુ ય આરાધના તેઓની ચાલુ જ રહેતી હતી. કર્મસૂદન તપ પણ સફળ! જૈનશાસનના ક્ષિતિજે અંતર્મુખતાના અભ્રપટલ નીચે કર્યું હતું. પોતાના પતિદેવ પ્રશમરસ પાયોનિધિ પૂ. આચાર્યદેવ ઢંકાયેલું એક વિરલ વ્યક્તિત્વ એટલે જ સુવિશાલગચ્છાધિપતિ, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy