________________
ઝળહળતાં નક્ષત્રો
૯૬૫
ધર્મમાં પણ ખૂબ આગળ વધ્યા. પિતાશ્રીની બધી રાંતિમ પરંતુ અવસ્થાએ પોતાનો પરચો બતાવવા માંડ્યો. ઇચ્છાઓ પૂરી કરી. મનડું તો સંસારમાં ન માને, તેમ છતાં પણ તેઓનું સૌભાગ્ય પણ એવું કે તેઓના પગલે મોટા પુત્ર લગ્ન કરવા પડ્યા અને પરિવાર પણ થયો. સાંસારિક રમેશચંદ્ર સં. ૨૦૧૪માં પૂ. ગણિવર શ્રી મૃગાંકવિજયજી જવાબદારીઓ એક પછી એક આવતી ગઈ અને ઉચિત
મ.સા.ના શિષ્યરૂપે દીક્ષા લઈને મુનિ રત્નભૂષણવિજયજી કર્તવ્યરૂપે તેઓએ તે બધી પૂરી કરી.
મ.સા. બન્યા અને નાના પુત્ર છબીલદાસ પૂ.મુ. સિદ્ધગિરિની શીતળ છાયામાં સં. ૧૯૯૮માં પૂ.આ. શ્રી રત્નભૂષણવિજયજી મ.ના શિષ્ય મુનિ શ્રી કુલભૂષણવિજયજી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ચોમાસુ– મ.સા. બન્યા. જીવનભર પોતે ભાવેલી ભાવનાઓની સફળતા ઉપધાનતપ-માળ વખતે સજોડે ચતુર્થવ્રતનો સ્વીકાર, આદિ નજરે જોઈ અને તેઓના સહારે સંયમની સાધનામાં આગળ આરાધનાઓ કરીને દીક્ષા લેવા માટે સજ્જ થયા. તે વખતે જ વધતા ગયા. અચાનક ટૂંકી માંદગીમાં ધર્મપત્ની છબલબેનનો સ્વર્ગવાસ થયો,
વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ સ્થિરવાસ કરવો પડે એવી ૮૩ જેના પરિણામે નાની ઉંમરના બંને પુત્રો રમેશચંદ્ર અને
વર્ષની કટ વયે પૂ. દાદાગુરુની આજ્ઞા અને આશીર્વાદથી પૂર્વ છબીલદાસની જવાબદારી એમના ઉપર આવી પડી અને દીક્ષા
ભારતનો ઉગ્ર વિહાર કર્યો ત્યાંના પાંચ વર્ષના વિચરણ દરમ્યાન લઈ ન શક્યા. આ બંને પુત્રોને પણ સંયમમાર્ગે વાળવાની
છરિ'પાલિત સંઘ, કલ્યાણક ભૂમિઓની સ્પર્શના, શિખરજીનું તેઓની ભાવના પ્રબળ બની અને તે માટેનો પુરુષાર્થ પણ
યાદગાર ચોમાસું, અંજનશલાકાના બે મહોત્સવો, ૧૫ તેઓએ ચાલુ રાખ્યો.
પ્રતિષ્ઠાઓ, કલકત્તાનું ભવ્ય ચાતુર્માસો આદિ શાસનસં. ૨૦૦૨માં પૂ.આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી પ્રભાવનાનાં અનેકવિધ કાર્યો થયાં. તે સૌમાં તેઓએ મ.સા.નું ચોમાસુ જૂનાગઢમાં થયું, તે વખતે આખું ચોમાસું અપ્રમત્તપણે હાજરી અને નિશ્રા આપી. સં. ૨૦૪૯માં અખંડ પૌષધ, વચમાં લોચ, તપશ્ચર્યા આદિ આરાધનાસભર પૂરું કલકત્તાથી ૨૬00 કિ.મી.નો ઉગ્ર વિહાર કરીને મુંબઈ પધાર્યા કર્યું. ત્યાર બાદ ફરીથી કલકત્તા જવાનું થયું. સં. ૨૦૦૯માં અને ચોપાટી–શ્રી કલ્યાણ પાર્શ્વનાથમાં ચોમાસુ કર્યું. ચોમાસા પૂજ્યપાદશ્રીનું ચોમાસું કલકત્તા થયું અને મોટા પુત્ર રમેશચંદ્રની બાદ સં. ૨૦૫૦ પૂ. ગચ્છાગ્રણી માલવદેશે સદ્ધર્મસંરક્ષક દીક્ષા લેવાની ભાવના થઈ. માતુશ્રી કપૂરબેનના સમાધિમય આ.શ્રી. વિજયસુદર્શનસૂરીશ્વરજી મ.સાની આજ્ઞાથી પૂ. સ્વર્ગવાસ પછી સં. ૨૦૧૩ના અષાડ સુદિ-૩ના જબલપુર પંન્યાસજી મ. શ્રી રત્નભૂષણવિજયજી ગણિવરને આચાર્યપદ મુકામે પૂ. ગણિવર શ્રી માનતુંગવિજયજી મ.સા.ના શિષ્ય મુનિ પ્રદાન કર્યું. તે વખતે બોરીવલી-કાર્ટર રોડમાં ભવ્ય શાસનજયભૂષણવિજયજી મ.સા.રૂપે દીક્ષિત બન્યા. ચોમાસા બાદ સં. પ્રભાવના થઈ, માનવમેદની પણ હજારોની હતી. એ ચોમાસુ ૨૦૧૪ના માગશર વદિ ના નરસિંગપુર (મ.પ્ર.) ગામમાં પણ ત્યાં જ કર્યું. તે પછી વડાલામાં ભવ્ય અંજનશલાકા તેઓની વડી દીક્ષા થઈ. દીક્ષાદિનથી જ મૂળથી બે વિગઈનો મહોત્સવમાં પણ ચાર-ચાર કલાક બેસતા. શેષકાળમાં ત્યાગ, લીલોતરીનો ત્યાગ, વર્ધમાનતપની ઓળીઓ ૬૪ સુધી પરાઓમાં વિચરીને વાલકેશ્વર-શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘમાં પહોંચ્યા. જ્ઞાનપંચમી-નવપદજીની ઓળી-કલ્યાણકની ચોમાસાનો પ્રવેશ કર્યો. પ્રવેશ-દિને અને સૌમાસી દિને તેઓએ આરાધના તો એમનો જીવનપ્રાણ બની ગઈ. મોટી ઉંમર હોવા ઉપવાસ કર્યો. ૯૨ વર્ષની આ વૃદ્ધાવસ્થામાં પણ પ્રતિક્રમણછતાં ગ્લાનની વૈયાવચ્ચ–અંતિમ સમાધિ આપવી, વગેરેમાં પણ જિનદર્શન–વ્યાખ્યાનશ્રવણ આદિ આરાધનાઓ છેલ્લે સુધી તૈયાર જ હોય. ભગવાનની ભક્તિ, જીવદયા, જયણા–આ બરોબર અપ્રમત્તપણે ચાલુ હતી. તેઓની સમગ્ર સાધનામાં મુ. બધામાં પણ તેઓ અપ્રમત્તભાવે લયલીન બની જતા. દીક્ષા શ્રી કુલભૂષણવિજયજી મ.સા.ની અખંડ વૈયાવચ્ચ એ અજોડ પહેલાં પણ વર્ષો સુધી ચોસઠ પહોરી પૌષધ સાથે અટ્ટાઈ કરી સહાયક પરિબળ હતું. હતી. આ સાથે જ્ઞાનની આરાધના પણ ચાલુ જ હતી. આ માનવજીવનમાં જન્મ અને મરણ-એ બે આપણા બધામાં શરીરની પરવા પણ ન કરી. પરિણામે સં. ૨૦૨૧માં
હાથની વાત નથી. તેમ છતાં પણ તેઓનું સૌભાગ્ય એવું કેજામનગરમાં આખા શરીરે જીવલેણ વ્યાધિ થયો. તે સમાધિથી
જન્મ જ્ઞાનપંચમીએ અને મરણ પર્યુષણના પ્રથમ દિને. બંને ભોગવી કર્મનિર્જરા કરી, યોગ્ય સારવારથી રોગમુક્ત બન્યા ઉત્તમ દિવસો. સમય પણ વિજય મુહૂર્તે. પરમ સમાધિપૂર્વક,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org