SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૦ જિન શાસનનાં એમણે પોતાના જીવનમાં નમસ્કાર મહામંત્રની અપૂર્વ ૧૩ના રોજ મુમુક્ષુ શ્રી વેલજીભાઈની દીક્ષા હતી. તે નિમિત્તે આરાધના કરી અને બીજાને કરાવી છે. અનેક ગામો અને વેલજીભાઈ ઉપર વાસક્ષેપ નાખી આશીર્વાદ પણ આપ્યા હતા. તીર્થભૂમિઓમાં વિધિપૂર્વક લાખ નવકાર જાપના અનુષ્ઠાન વૈશાખ સુદ ૧૪ની બપોરે અશક્તિ હોવા છતાં પણ મોઢેથી કરાવી સકલ સંઘમાં મહામંત્રના જાપ અને ધ્યાનનો ફેલાવો કર્યો નવકાર પણ બોલ્યા હતા. યોગ્ય ઉપચાર ચાલુ જ હતા. સમય છે. જા૫ અને ધ્યાનની સાથે આધ્યાત્મિક ભૂમિકામાં પણ એ વહેવા માંડ્યો.....! અને સાંજે છ વાગે પૂ. શ્રી કુંદકુંદ વિ. મ., મહાપુરુષ ખૂબ જ આગળ વધેલા હતા. નમસ્કારમહામંત્ર અને પૂ. મુનિશ્રી વજસેન વિ. મ., પૂ. મુ. શ્રી જિનસેન વિ. મ., નવપદ ઉપર ખૂબ જ ચિંતન અને અનુપ્રેક્ષા કરી શાસ્ત્રોના પૂ. મુ. શ્રી ચારિત્રભૂષણ વિ. મ. અને પૂ. મુ. શ્રી રત્નસેન વિ. રહસ્યને પ્રગટ કરનારા અનેકવિધ ગ્રંથરત્નોની તેઓશ્રીએ મ. (હાલ આચાર્ય) આદિ મુનિરાજો તથા ચંદ્રકાંત શાસનને ભેટ ધરી છે. આયંબીલ તપના તેઓશ્રી ખૂબ જ પ્રેમી (હાલ મુનિશ્રી દિવ્યસેનવિજય) તથા અશોક (હાલ આચાર્યશ્રી હતા. ગૃહાવસ્થામાં પણ એમને લાગટ છ મહિના સુધી હેમપ્રભવિજયજી)એ પૂજ્યશ્રી સાથે પકુખી પ્રતિક્રમણ ચાલુ કર્યું. આયંબીલ કર્યા હતાં અને દીક્ષા પછી પણ પોતાની નાદુરસ્ત પ્રતિક્રમણની બધી ક્રિયાઓ કરી, બધા કાઉસ્સો કર્યા. તબિયતમાં પણ વર્ધમાન તપની બાવન ઓળીઓ પૂર્ણ કરી છે. પછી માત્રાની શંકા થઈ હોવાથી પાટ ઉપરથી બે મુનિવર્યોએ મુંબઈમહારાષ્ટ્ર, જામનગર, હાલાર પ્રદેશના ગામડામાં, નીચે ઉતારી માત્રુ કરાવ્યું. માત્રુ કર્યા પછી પાટ ઉપર સૂતી ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને રાજસ્થાનના અનેક ગામોમાં વખતે 4 વખતે “હવે આ છેલ્લો સમય છે.” એટલું બોલી પૂજ્યપાદશ્રી વિચારીને શાસન પ્રભાવનાનાં અનેક અનુષ્ઠાન કરાવ્યાં છે. ખૂબ જ સજાગ અને સાવધાન બની ગયા. બધાની સાથે તેઓ નિઃસ્પૃહશિરોમણિ હતા. ભયંકર માંદગી અને ક્ષમાપના કરી. અને પક્ષની પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી શ્વાસની શારીરિક રોગોમાં પણ એમની સમતા અને સમાધિ આ ગતિમાં મંદતા જણાતાં જ સૌએ નવકાર મહામંત્રની ધૂન ચાલુ પંચમકાલમાં એક મહાન આદર્શભૂત હતી. સંયમ જીવનની કરી દીધી. પૂજ્યપાદશ્રીની બંને આંખો ખુલ્લી ગઈ અને ખૂબ ખૂબ કાળજી રાખતા હતા. ક્રિયા-પાલનમાં પણ શુદ્ધિ જાળવવા જ જાગૃતિ અને સમતાપૂર્વક નમસ્કાર મહામંત્રનું રટણ અને ખૂબ જ સજાગ રહેતા. શ્રવણ કરતાં કરતાં વૈશાખ સુદ ૧૪ની રાત્રે આઠ કલાક અને છેલ્લાં ૧૫ વર્ષોથી એ મહાપુરુષ મારવાડની ભૂમિને દસ મિનિટે ખૂબ જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પાવન કરી રહ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષોથી તેઓશ્રીની તબિયત તેઓશ્રીનું સમગ્ર જીવન કોઈ અલૌકિક અને દિવ્ય અસ્વસ્થ રહેતી છતાં પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં જીવન હતું. અસાધારણસૌમ્યતા, અપૂર્વવાત્સલ્ય, તલ્લીન હતા. ૨૦૩૫માં પૂજ્યપાદ ગચ્છાધિપતિ અતુલસાત્ત્વિકતા, અદ્ભુતસહિષ્ણુતા અને હૃદયની આચાર્યદેવશ્રીની આજ્ઞાથી પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં અપૂર્વનિખાલસતા આદિ સગુણો તેઓશ્રીના જીવનમાં પણ પાટણ મુકામે ચાતુર્માસાર્થે પધાર્યા હતા અને ચાતુર્માસ ઝળહળતા હતા. તેઓશ્રીની પંચાચારની પ્રવૃત્તિએ અનેક દરમિયાન પોતાના ગુરુદેવશ્રી આચાર્યદેવશ્રીની શુભ નિશ્રામાં ભવ્યાત્માઓનું ભવકૂપમાંથી ઉદ્ધરણ કર્યું છે. ખૂબ જ સુંદર આરાધના કરી હતી. સૌજન્ય : હેમ શાંતિવર્ધક ચેરિટેબલ ટ્રસ્ટ, જામનગર વૈશાખ સુદ ૧રથી તબિયતમાં વધારે વળાંક આવ્યો. પૂ. પં. શ્રી પદ્મવિજયજી મહારાજશ્રી કફની સાથે હેડકીની પણ તકલીફ ચાલુ થઈ. મુંબઈના ડૉ. શરદભાઈ અને અહીંના ડૉ. જીવણભાઈ આદિ ખૂબ જ કાળજી શાસન દિવાકર પૂ. અને ભક્તિપૂર્વક યોગ્ય ઉપચાર કરતા હતા. આચાર્ય ભુવનભાનુસૂરિ મ.ની સાથે જ દીક્ષિત થયેલા તેમના જ પૂજ્યપાદશ્રીની સમાધિ માટે પ. પૂ. શ્રી પ્રદ્યોતન વિ. સંસારી લઘુબંધુ અને પ્રથમ મ., પૂ. મુ. શ્રી કુંદકુંદ વિ. મ., પૂ. મુ. શ્રી વજસેન વિ. મ., શિષ્ય પદ્મવિજયજી થયા. બહુ પૂ. મુ. શ્રી જિનસેન વિ. મ. આદિ બધા મહાત્માઓ ક્રમશ: જ થોડાં વર્ષ તેમણે આ નમસ્કાર મહામંત્રાદિ સંભળાવતા જ હતા. એવી તબિયતમાં પૃથ્વીતલને પોતાની સંયમપૂત પણ પોતે ખૂબ જ સજાગ અને સમાધિમાં હતા. વૈશાખ સુદ કાયાથી પવિત્ર કરી, પણ એ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy