SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૨ જિન શાસનનાં વિતાવે છે. વર્ધમાનતપ આયંબિલની ૧00 ઓળી પૂર્ણ કરી વાપરીને ફરી બીજા માસક્ષમણની ભાવના પૂ. ગુ.ભ. પાસે વર્તમાનમાં ફરી બીજી વખત ૯૧ ઓળી પૂર્ણ થઈ છે. વ્યક્ત કરી. પૂ. દાદા ગુ.શ્રી રાજશેખર સૂ.મ.ના મુખેથી લગભગ દસેક વર્ષથી ઠામચોવિહાર આયંબિલ તથા પારણા પચ્ચકખાણ ગ્રહણ કર્યું. ઉલ્લાસભેર આરાધના શરૂ કરી. હોય ત્યારે ઠામચોવિહાર એકાસણા કરે છે. કોઈ પણ ભવિતવ્યતા કંઈક જુદી નિર્માણ થઈ જે પૂ. દાદા ગુરુદેવશ્રીના સંયોગોમાં એકાસણાથી ઓછો તપ કર્યો નથી. સંયમના સાનિધ્યમાં રહીને ફરી માસક્ષમણ આરાધવાનું હતું તે ઉપકરણો તથા સંયમની જરૂરિયાતની વસ્તુ બિલકુલ નિર્દોષ પૂજ્યશ્રી ચાર ઉપવાસ થતાં કાળધર્મ પામ્યા.....મહાન મળે તેવા આગ્રહી છે. આલંબન ઝુંટવાઈ ગયું, પણ બીજું માસક્ષમણ પણ મુનિશ્રીએ પ્રવચનશક્તિ એવી ખીલી છે કે પ્રવચન અધ્યાત્મલક્ષી પૂર્ણ કર્યું. હવે ફરી બીજા બે માસક્ષમણ કરવાની ભાવના આ હોવાને કારણે અર્થી જીવો ક્યાંય ક્યાંયથી પ્રવચન શ્રવણ કરવા ગ કરવા મુનિવર રાખે છે. ચાતુર્માસ દરમિયાન તેમની બાકીના બે પહોંચી આવે. જ્યાં જાય ત્યાં નવતત્ત્વની વાચનાઓ દ્વારા માસક્ષમણની કામના છે. શાસનદેવ તેમની સાધના નિર્વિને સંઘમાં બોધ પમાડે છે. તેઓશ્રીની યોગ્યતા જોઈ તેમના પુ. પરિપૂર્ણ કરાવે. જૈનશાસન આવા તારક ગુરુવર્યોના બળથી ગુરુ ભગવંતોએ તેમને ગણિ, પંન્યાસ અને છેલ્લે આચાર્ય પાંચમા આરાના છેડા સુધી અવિચ્છિન્ન રહેશે. પદારૂઢ કર્યા. આચાર્ય પદવીનું મુહૂર્ત પૂ. ગુરુ ભગવંત શ્રી સૌજન્ય : સં. ૨૦૬૭ શ્રી શાશ્વતગિરિ ચાતુર્માસ આરાધના રાજશેખર સૂ. મહારાજે નિર્ણિત કર્યું. પરંતુ ભવિતવ્યતાના યોગે સમિતિ, કસ્તુરધામ-નિલમવિહાર, પાલિતાણા પૂ. ગુરુદેવશ્રી આચાર્ય પદવીના પંદરેક દિવસ પૂર્વે કાળધર્મ પામ્યા. પૂ. આ.શ્રી શ્રમણચંદ્રસૂરિજી મ.સા. પાલિતાણા મધ્યે મહારાષ્ટ્ર ભવનના આંગણે સેંકડો અકલ, અવિકલ્થ ને અચલશાંત, શ્રમણ-શ્રમણી ભગવંતોની ઉપસ્થિતિમાં સુવિશાલ ચૌદ ગુણ એ ધરે સૂરિ સંત ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી રામચન્દ્ર સૂ.મ.ના સમુદાયના ધીર, ગંભીર તો ઘણા હોય ગચ્છાધિપતિપદે પ્રવચન પ્રદીપ પૂ.આ.ભ. શ્રી પુણ્યપાલ પણ સાથે સરળ ન હોય, કાયમ સૂ.મ.ની વરણી થતાં તેઓશ્રીના પદારૂઢના દિવસે પૂ. પં.શ્રી હસતા તો ઘણા હોય પણ સાથે રવિશેખર વિ.ને આચાર્યપદ પ્રદાન થયું. ભારતભરના સંઘોની હસાવતા ન હોય, તળેટીની ધૂળમાં ઉપસ્થિતિમાં પ્રસંગ શાસનપ્રભાવક બન્યો. આળોટનારા ઘણા હોય પણ તેઓશ્રીના બે શિષ્યો છે. સુંદર આરાધના કરી રહ્યા શિખરે ચઢનાર ન હોય, છે. મુ.શ્રી ઇન્દ્ર શે. વિ. નામના પ્રથમ શિષ્ય આ વર્ષે પણ....ધીર, ગંભીર સાથે સરળ, (૨૦૬૭ની સાલ) પાલિતાણામાં પોતાના ગુરુભગવંતો સાથે હસતા અને સહુને હસાવતા, પ્રવેશ કર્યો તેમાં ફાગણ સુદ બીજના દિનથી માસક્ષમણની તળેટીથી શિખર સુધી પહોંચનાર વિરલ વ્યક્તિ એટલે પંન્યાસ આરાધના શરૂ કરી. દિનપ્રતિદિન અપ્રમત્તભાવે સાધના આગળ શ્રી શ્રમણચંદ્રવિજયજી ગણિ. વધી. સમગ્ર દિવસમાં પૂ. દાદા ગુરુદેવશ્રી રાજશેખર સૂ.મ.ની પંચમહાલ જિલ્લાના બોડેલીની નજીક શ્રી સેવામાં એવા તો તલ્લીન બન્યા કે જોતજોતામાં માસક્ષમણ શાંતિનાથજીના જિનાલયથી શોભતા ‘મા’ નામના નાના સરખા પૂર્ણ થઈ ગયું. દિવસે ક્યારેય પડખું ફેરવ્યું નહોતું, દિનચર્યાનું ગામમાં દામાભાઈ બારિયા પરિવારમાં પિતા મોહનભાઈ, માતા એક એક ખમાસમણ ઉભા ઉભા પ્રમાર્જનપૂર્વક આપ્યું હતું. સીતાબેનની કૂખે પુત્ર શિરીષકુમાર તરીકે જન્મ લીધો. ‘પુત્રના પડિલેહણ કોઈ પાસે કરાવ્યું નહોતું. માસક્ષમણ ચાલતું હોવા લક્ષણ પારણામાં’ એ લોકોકિત અનુસાર કો'કે જણાવેલ “આ છતાં મકાનમાં કોઈ મહાત્માને પણ ખબર ન પડે કે આજે દીકરો તો મોટો સંત થશે!' આઠ ચોપડી સુધી વ્યવહારિક કેટલામો ઉપવાસ છે એવી ગુપ્તતા રાખવાનું તેમનું ધ્યેય હતું. અભ્યાસ કર્યો પણ તેમાં દિલ લાગતું નહોતું. માસક્ષમણનું પારણું થયું. બે દિવસ નવકારશીના પચ્ચકખાણ, સંયોગવશ મુંબઈ-ચોપાટીમાં વિ.સં. ૨૦૩૩માં પ.પૂ. બે બિયાસણા અને સાત એકાસણા એમ અગિયાર દિવસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy