SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો 891 આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા અને જૈનશાસનના ઇન્દ્રવદનની તીવ્ર અને દઢ દીક્ષાભાવના સૌને સ્પર્શી ગઈ. યોગક્ષેમ કાજે જૈનસંઘને સતત જાગત અને પવન દીક્ષાનો નિર્ણય નિશ્ચિત બની ગયો. મુહૂર્ત નક્કી થઈ ગયું. દીક્ષાના ઓચ્છવનું ભવ્યાતિભવ્ય આયોજન થયું. સં. બનાવનારા પ્રખર-પ્રસિદ્ધ પ્રવચનકાર ૨૦૦૮ના વૈશાખ વદ ૬-ના શુભ દિવસે મુંબઈ-ભાયખલાના પૂ. પંન્યાસપ્રવર વિશાળ પટાંગણમાં અઢાર વર્ષની ઉંમરે ઇન્દ્રવદને દીક્ષા શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ અંગીકાર કરતાં, તેમને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય બનાવી મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી આર્યાવર્તની ગૌરવવંતી સંસ્કૃતિની રક્ષા અને નામે જાહેર કર્યા. જૈનશાસનના યોગક્ષેમ કાજે શ્રી જૈનસંઘને સતત જાગૃત અને પ્રવૃત્ત બનાવનાર પ્રખર અને પ્રસિદ્ધ પ્રવચનકાર તથા સમર્થ પૂ. મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ દીક્ષા પછીનાં લેખક પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજનો થોડાં જ વર્ષોમાં સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનપ્રાપ્તિની જન્મ સં. ૧૯૯૦ના ફાગણ સુદ પાંચમે મુંબઈમાં શ્રીમંત સતત ઉપાસના સાથે ખૂબ ખ્યાતિ પામ્યા અને એમાં આજે પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન રાધનપુર. પિતાનું નામ ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. પૂજયશ્રીની મેધા અને પ્રજ્ઞા કાંતિલાલ પ્રતાપશી, માતાનું નામ સુભદ્રાદેવી અને તેમનું અદ્ભુત છે. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય આદિ સમગ્ર જન્મનામ ઇન્દ્રવદન હતું. રાયબહાદુર શેઠશ્રી જીવતલાલ વિષયોમાં તેઓશ્રી પારંગત છે. વ્યાખ્યાનકાર તરીકે પ્રતાપશીના તેઓ ભત્રીજા હતા. સોનાના ઘૂઘરે ખેલતા અને તેઓશ્રીની નામના જૈનસમાજમાં અજોડ ગણાય છે. ચાંદીની લખોટીએ રમતા બાલ ઇન્દ્રવદન યૌવનના ઉંબરે પગ પૂજ્યશ્રીની વ્યાખ્યાનવાણીનો જાદુ યુવાનવર્ગ ઉપર તો મૂકતાં સુખ-સાહ્યબીનો ત્યાગ કરી કઠિન એવા ત્યાગમાર્ગે અદ્ભુત છવાયો છે. રામાયણ અને મહાભારત ઉપરનાં સંચરશે એવી કલ્પના કોને હોય! પણ કોઈ શુભ ઘડીએ પૂજ્યશ્રીનાં જાહેર પ્રવચનોએ જૈનેતરોને પણ મુગ્ધ બનાવ્યાં પૂજયપાદ આચાર્યશ્રી વિજયપ્રેમસુરીશ્વરજી મહારાજનો છે. પૂજ્યશ્રીની વાણીમાં તેમ જ કલમમાં પણ અદ્ભુત સમાગમ થયો અને ઇન્દ્રવદનનો જગજગ જનો વિરાગ જાગી સામર્થ્ય છે. આર્યાવર્તની સંસ્કૃતિની રક્ષા કાજે અને ઊઠ્યો. 11/12 વર્ષની વયે ઇન્દ્રવદને પિતાજી સમક્ષ પોતાની જૈનશાસનના યોગક્ષેમ કાજે તેઓશ્રીની વાણી અને કલમ સંયમભાવના દર્શાવી, પણ મોહવશ પિતાજી રજા આપવા સદા વહેતી રહી છે. તેના પરિણામસ્વરૂપ, નવયુવાનોનું તૈયાર ન થયા તે ન જ થયા. ઇન્દ્રવદનનું મનોમંથન વધતું ઘડતર, અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ, વર્ધમાન ચાલ્યું. તેમાં ભાગ્યજોગે પૂ. આ. શ્રી વિજયપ્રેમસરીશ્વરજી સંસ્કૃતિધામ, તપોવન સંસ્કારધામ વગેરે સ્થાયી કાર્યો તેમ જ મહારાજની પધરામણી મુંબઈમાં થઈ. આ અરસામાં તેમના તીર્થોની રક્ષા, વિપુલ સાહિત્યસર્જન, સાધર્મિકોનું ઉત્થાન, પિતાજીનું અવસાન થયું હતું, પણ શિરછત્ર સમા કાકા જીવદયા આદિનાં કાર્યો અદ્ભુત રીતે થયાં છે. ખરેખર, જીવાભાઈની રજા મળવી પણ આસાન વાત ન હતી. એમની પ્રવર્તમાન શ્રમણસમુદાયમાં પૂજ્યશ્રી એક તેજસ્વી રત્ન છે. ધાક એવી કે ઇન્દ્રવદન એમની સામે બેસીને એક અક્ષર પણ સૌજન્ય : તપોવન સંસ્કાર પીઠ, અમીયાપુર (જિ. ગાંધીનગર) બોલી ન શકે. આવી સ્થિતિમાં એમણે એક નવો રાહ એકાં પ્રસ્થાન સમાસધક પજ્યપાદ આયાદિવ અપનાવ્યો. રોજ સાંજે જીવાભાઈના ટેબલ પર પોતાની સંયમભાવના વ્યક્ત કરતો 15-20 પાનાંનો પત્ર લખીને મૂકી શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી જાય. ધીરે ધીરે જીવાભાઈને ય ખ્યાલ આવ્યો કે ઇન્દ્રવદન મહારાજા સંસારમાં પડે એવો આત્મા નથી. આમ છતાં એની ભાવનાને જન્મ : વિ.સં. 1990 ભાદરવા વદ-૧૨, શુક્રવાર તા. પપાછી ઠેલવાની મુરાદપૂર્વક તેમણે ઇન્દ્રવદનને કહ્યું કે, “તું 10-1934 મેટ્રિક પાસ થઈ જા, પછી તને દીક્ષા માટે રજા આપું”. ઇન્દ્રવદને દીક્ષાની ભાવના સાકાર કરવા કમર કસીને મેટિકની જન્મસ્થળ : રાસંગપર-હાલાર (સૌરાષ્ટ્ર) જિ. જામનગર પરીક્ષા પાસ કરી. જીવાભાઈએ બીજી પણ અનેક શરતો મૂકી દીક્ષા : વિ.સં. 2010 માગસર સુદ-૩, શનિવાર તા. ૬અને એ બધી શરતોમાં પણ ઇન્દ્રવદન ઉત્તીર્ણ થયા. 2-1954 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy