________________ ઝળહળતાં નક્ષત્રો 889 પાસે જે કાંઈ છે તે ગુરુકૃપાની દેણ છે. મારું પોતીકું આમાં કશું દીક્ષાઓ ઇત્યાદિ સતત પૂજ્યશ્રીની નિશ્રામાં ચાલ્યા જ કરતાં. જ નથી. ભક્તિધારા અને કૃપાધારાને આ રીતે સમાન્તરે વહેતી જૈનેતરો પણ પૂજ્યશ્રીનાં પ્રેરક પ્રવચનો સાંભળી પ્રસન્ન થતા, જોવી એ એક ધન્ય દેશ્ય હતું! ડીસાના ચાતુર્માસ દરમિયાન, અને નિયમો ગ્રહણ કરતા. પૂજ્યશ્રીને બાળક ખૂબ જ પ્રિય હજી તો બીજું કે ત્રીજું જ ચોમાસું હતું, પણ નાનકડા હતાં. તેમને બાળકોથી ઘેરાયેલા જોવા એ લહાવો હતો. આમ, બાલમુનિને પૂ. ગુરુદેવ કહે છે : “આજે તારે પ્રવચન આપવાનું અનેક વિરલ સગુણોના સંગમ સમા પૂજ્યશ્રી એક લબ્ધપ્રતિષ્ઠ છે.” પૂજયશ્રી મૂંઝાયા, પરંતુ ગુરુદ્વનાં વચનોને ‘તહત્તિ' કહીને આચાર્ય હતા. પરસ્પર વિરોધી ગણાતા ભાવો પણ પૂજયશ્રીના સ્વીકારવાની વાત જ શીખ્યા હતા. વ્યાખ્યાનનો જરા પણ વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ રહેતા. પુષ્પની કોમળતાની સાથે અનુભવ ન હતો. આથી ગુરુદેવને કહ્યું, “સાહેબજી! મને કાંઈ સાથે વજની કઠોરતા પણ પૂજયશ્રીમાં હતી. અગ્નિની ઉષ્ણતા આવડતું નથી.” ગુરુદેવે કહ્યું, “તું વર્ધમાનદેશના અને સાથે હિમ સમાન શીતળતા પણ હતી. તેઓશ્રીના જીવનમાં તપ ગૌતમપૃચ્છા કેવી કડકડાટ વાંચે છે! બસ, એક ચરિત્રની પ્રત અને ત્યાગ, સંયમ અને સિદ્ધાંતનાં રહસ્યો તાણાવાણાની જેમ લઈને બેસી જવાનું. પહેલાં મારી પાસે વાંચવાનું અને પછી વણાઈ ગયાં હતાં. પૂજ્યશ્રીનાં 54 વર્ષના સંયમજીવનના વ્યાખ્યાનસભામાં.” પૂજ્યશ્રીએ વિનયથી આટલો જ ઉત્તર સુવર્ણકાળમાં, તેમની નિશ્રામાં, અનેક યશોદાયી સ્વપર આપ્યો, “જી.” તે દિવસથી સંસ્કૃત ચરિત્રના ગુર્જર અનુવાદથી કલ્યાણકાર્યો થયાં, તેની યાદી ભલભલાને સાનંદાશ્ચર્ય જન્માવે જે પ્રવચનધારા ચાલુ થઈ તે ગુરુદેવના આશીર્વાદપૂર્વક તેવી છે! તેમાં સં. ૨૦૪૪ના ચૈત્ર-વૈશાખ માસમાં દીક્ષિતજીવનનાં 54 વર્ષ સુધી અખંડ વહેતી રહી! તેઓશ્રી અમદાવાદમાં ભરાયેલું શ્રમણસંમેલન જેના માધ્યમ દ્વારા કરેલ સરળ, રોચક અને અસરકારક વ્યાખ્યાન આપતા. કલાકો સુધી સંઘ-એકતાનું કાર્ય તેઓશ્રીના યશસ્વી જીવનનું સોનેરી શિખર તેઓશ્રી સામે બેસી, જાહનવીનાં ખળખળ વહેતાં નીર સમી બની રહ્યું! પ્રાસાદિક વાણી સાંભળવી એ જીવનનો લહાવો હતો! પોતાના સં. ૨૦૪૪ના વૈશાખ સુદ પાંચમના દિવસે ભિન્ન ભિન્ન અનુભવો વાર્તાલાપોમાં સરળ ઢબે ગૂંથી લેતા. બ્લડપ્રેશરને લીધે, લાંબા સમયની અસ્વસ્થતાને કારણે નિત્યનું સંગાથી સ્મિત તેમાં વધુ રસાળતા ઊભી કરતું. મંદતાનો અનુભવ કરતા હતા. કાઉસગ્ગ ધ્યાનમાં જ પૂજયશ્રી પૂજ્યશ્રીની બહુશ્રુતતા શ્રોતામાં ચમત્કાર જગવતી અને શ્રોતા રાત્રિના 9=00 કલાકે કાળધર્મ પામ્યા. અનેક સંઘો અને અહોભાવથી વ્યાખ્યાનમાં તરબતર બની જતો. અનેક મહાન પુરુષોએ પૂજ્યશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ તેઓશ્રીનું શિલ્પશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષેનું જ્ઞાન આપતાં કહ્યું છે કે, તેઓશ્રી સંઘશ્રમણના અજોડ નેતા હતા, વારી જવાય એવું હતું અને આયોજનશક્તિ પણ અદ્ભુત હતી. વાત્સલ્યનો ધોધ વહાવનારા માયાળુ ગુરુદેવ હતા. એવા પ્રચંડ પ્રતિભા અને અસાધારણ મેધાના સ્વામી પૂજ્યશ્રીને સં. સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદન! ૨૦૦૬માં પૂજ્યપાદ ગુરુદેવે પંન્યાસપદે આરૂઢ કર્યા અને સં. સૌજન્ય : શાહ પૂનમચંદ હાલચંદ દોશી-સૂરત ૨૦૧૦ના મહા સુદ ૧ને શુભ દિવસે મહેસાણામાં આચાર્યપદથી અલંકૃત કર્યા. ત્યારથી પૂજ્યશ્રી આચાર્યપ્રવર શ્રી મહાન શિલ્યવેત્તા, મરુધર કેસરી, વિજયૐકાર-સૂરીશ્વરજી મહારાજ નામે સુખ્યાત બન્યા. પૂ. શ્રી હર્ષસૂરિજીના પટ્ટપ્રભાવક : ગુરુદેવની વૃદ્ધાસ્થાને લીધે તેઓશ્રીની વિહારયાત્રા સીમિત પૂ. આચાર્યશ્રી ક્ષેત્રમાં ચાલી. શાસ્ત્રીય પરિભાષા વાપરીએ તો, પૂજ્યશ્રીએ એક વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મજાનો પ્રદેશ ક્ષેત્રાવગાહના રૂપમાં સ્વીકાર્યો હતો. ડીસાવાવના એ વિસ્તારમાં પૂજ્યશ્રીની વિહારયાત્રાએ ત્યાંનાં લોકોમાં મહારાજ અપૂર્વ ધર્મજાગૃતિ આણી. ઠેકઠેકાણે નૂતન જિનાલયો અને શ્રી જૈનશાસનના ઉપાશ્રયો થયાં. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનુષ્ઠાન કરાવવા જ્યોતિર્ધર સૂરિદેવો. રત્નોની માટે ભક્તોની હોડ મચી રહેતી. ગુરુકૃપા અને સ્વકીય ખાણ સમા છે, વાત્સલ્યનાં ઝરણાં સામર્થ્યને લીધે તેઓશ્રીની પ્રભાવકતા ખૂબ જ ખીલી ઊઠેલી. સમા છે, નિર્મળ ચારિત્રના સ્વામી છ'રિપાલિત સંઘો, ઉપધાનો, પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ, છે. વિદ્યાનુરાગી આચાર્યદેવ શ્રીમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org