SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ 886 વાસલા પાપ Hire તો કમી વિવોનારી* મે સ ક મ ાંક-1, ઝંડા. વાવ ઉમ્નસુરીશ્વરજી મહારાજ था गवना જિન શાસનનાં જોઈ, તેમને બાલસાધુઓને સાચવવાનું જવાબદારીભર્યું કાર્ય સોંપ્યું હતું. પૂ. ગુરુભગવંતની આજ્ઞાથી સં. ૧૯૬૮નું ચાતુર્માસ સ્વતંત્રપણે ખંભાત જૈનશાળામાં કર્યું. સં. ૧૯૭૩માં તેઓશ્રીને ઘાણેરાવ મુકામે પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. સમયની પરખ, નીડરતા અને આત્મશ્રદ્ધાના ગુણને કારણે અત્યંત વિકટ પરિસ્થિતિમાં સાધુઓને દીક્ષા આપવાનું અને સાચવવાનું કાર્ય પોતે જ ઉપાડી લેતા. તેમાં સં. ૧૯૭૬માં કસ્તૂરસૂરિજી મહારાજને દીક્ષા આપતાં તો તેઓશ્રીને દસ દસ વર્ષ સુધી મારવાડમાં જ વિચરવું પડ્યું અને તેથી તો તેઓ ઘણા જ નીડર અને આત્મશ્રદ્ધાના પ્રેરક બની રહ્યા. પોતાના આશ્રિતો પ્રત્યેનો એટલો વાત્સલ્યભાવ હતો કે તેઓને અધ્યયન-અધ્યાપન વગેરેમાં પોતાનાં કરતાં સવાયા પકવવા સતત ચિંતન અને મનન કરતા, સતત પરિશ્રમ ઉઠાવતા. તેના પતશૈ શ્રી ગુરવે નમ: પ્રતીક તરીકે તેઓશ્રી પૂ. કસ્તૂરસૂરિજી મહારાજને અધ્યાપન સાધુ સાધ્વીઓના અધ્યયનના પ્રખર હિમાયતી) વર મરjeEdય છે કરાવવા પોતાની જાતે જ યતિ અને સંતો પાસે લઈ ગયાનાં (1) ૫.પૂ.આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. દષ્ટાંતો છે. જ્યારે પણ દર્શન કરો ત્યારે જાણે એક પ્રભુતામય (2) પ.પૂ. આચાર્યશ્રી વિજયકસ્તુરસૂરીશ્વરજી મ.સા. પ્રાચીન સાધુપુરુષની યાદ આવે એવી સાદાઈ અને પવિત્રતા તરવરી રહે. જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં ત્યાં સંઘમાં જૂનાસંઘવી અમૃતલાલભાઈ અને પારસબહેનના ગૃહે સં. જામી ગયેલાં તડનાં પડ ઉખેડી પરસ્પર મૈત્રીભાવ પ્રગટાવ્યો. ૧૯૪૬માં જન્મ ધારણ કરીને ભીખાભાઈએ બાલ્યકાળમાં જ પૂજ્યશ્રીના જીવનમાં ત્રણ મુદ્દા ખાસ તરી આવતા : વાત્સલ્યભરી માતા ગુમાવી. મોસાળમાં ઉછેર પામ્યા. આજે પણ પિતૃક્ષેત્રે હેમચંદ મોહનલાલની પેઢી સુપ્રસિદ્ધ છે. (1) પ્રાચીન હસ્તપ્રતો સચવાય તે માટે કાળજી લેતા. ધર્મભાવના તો તેમનામાં ભરપૂર હતી બાર વર્ષની ઉંમરથી જ (2) વૈરાગ્યનો આધાર અને ચારિત્રની શુદ્ધિ પઠન-પાઠનને નવપદજીની ઓળી કરતા હતા અને દીક્ષાની વાનગી તરીકે આભારી હોવાથી કોઈ પણ સાધુ કે સાધ્વીજી મહારાજ કોઈ કોઈ વખત એકલા ચણા ખાઈ ચલાવી લેતા. એક વખત પઠન-પાઠન વિના રહી ન જાય અને તેમને પૂરેપૂરી સગવડ ચાલુ ઓળીમાં જ દીક્ષા લેવા માટે નાસી છૂટ્યા અને મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરતા અને એ જ કારણે છેલ્લા શ્વાસ સુધી પોતાની નિશ્રામાં વાચના ચાલુ રખાવી કારણે પિતાએ અનાદિ વાસનાજન્ય મોહને તિલાંજલિ આપી. હતી. (3) ચારિત્રશીલ બહોળા સાધુસમુદાયની જરૂરને હતા. (3) ચારત્રશા સ્વહસ્તે જ દીક્ષા માટે પૂ. આચાર્યભગવંતશ્રી ધ્યાનમાં રાખી અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના હસ્તે વિજયનેમિસુરીશ્વરજી મહારાજને સુપ્રત કર્યા. ગુરુદેવે તેમને 45 થી 50 મુનિરાજોને દીક્ષા આપી છે. તેમાં શ્રી 16 વર્ષની ભર યુવાન વયે, સં. ૧૯૬૨ના કારતક વદ કસ્તૂરસૂરિજી, યશોભદ્રસૂરિજી, શુભંકરસૂરિજી, કુમુદચંદ્રજી, ત્રીજને દિવસે દીક્ષા આપી મુનિ શ્રી વિજ્ઞાનવિજયજી નામે ચંદ્રોદયસૂરિજી, કીર્તિચંદ્રસૂરિજી, સૂર્યોદયસૂરિજી વગેરે મુખ્ય ઘોષિત કર્યા. દીક્ષા લીધા પછી દશ વર્ષમાં પૂ. મુનિશ્રીએ છે અને અન્ય પરિવારમાં પણ લગભગ બસો સાધુઅવિરત ગુરુસેવા, વિનયાદિને કારણે ઉત્તમ અને વિશાળ સાધ્વીજીને દીક્ષા, વડી દીક્ષા, પદપ્રદાન વગેરે આપ્યાં છે. આ અભ્યાસ કરીને જ્ઞાનયોગ સિદ્ધ કર્યો, જેના ફળ સ્વરૂપે પ્રભાવનાને પરિણામે સુરતમાં જ્ઞાનમંદિર, હસ્તપ્રતોનો સંગ્રહ, તેઓશ્રી આસપાસ આજે વિશાળ શિષ્ય પરિવાર જોવા મળે પૂ. સાધુ-સાધ્વીજીઓની અધ્યયનપ્રીતિ પ્રત્યક્ષ નિહાળી શકીએ છે. પૂ. ગુરુભગવંતે પણ તેમનામાં વિચક્ષણ વ્યવહારજ્ઞાન છીએ. જીવનમાં ડોળીનો ઉપયોગ નહીં કરવાના નિશ્ચયને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy