SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો 881 રહેવું, ભોગ અને આસક્તિમાં રચ્યાપચ્યા રહેવું એ તો પશુતુલ્ય ભવ્ય અને ગ્રંથભંડારોમાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કોબા જીવનની નિશાની છે. માનવીનો અણમોલ અવતાર સાધના- ગામે નિર્માણ થયું છે. સુકત માટે છે. એ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત સૌજન્ય : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર મુ. કોબા-૩૮૨૦૦૯ કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુપ્રેરિત સંયમમાર્ગ અપનાવીને (ગાંધીનગર, ગુજરાત રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણનો માર્ગ ગ્રહણ ડહેલાના ઉપાશ્રયના જાજરમાન પાટપરંપરાના કરવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પની સિદ્ધિ રૂપે તેમને સં. ગચ્છાધિપતિ ૨૦૧૧-ના કારતક વદ ૩ના શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ 5. પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં વિજયઅભયદેવસૂરીશ્વરજી મહારાજ આવી અને શ્રી કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય તરીકે મુનિ શ્રી ગરવી ગુજરાતના પછાત પદ્મસાગરજી નામે ઘોષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, ગણાતા બનાસકાંઠા જિલ્લાની પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીનો એ ગૌરવગાથા છે કે રાધનપુર સંયમપર્યાય સોળે કળાએ શોભી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, જેવી નગરીના પ્રત્યેક ઘરમાંથી અપુર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના એક એક આત્મા તો દીક્ષિત આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રંથોનો જ નહીં પરંતુ બનેલ છે જ. પચ્ચીશ પચ્ચીશ દર્શનશાસ્ત્ર આદિ વિષયોનો અભ્યાસ કરી લીધો. આગમગ્રંથોનું શિખરબંધ જિનાલયોથી શોભતા પરિશીલન કર્યું. રાધનપુરમાં મોદી કુટુંબના મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખો, આકર્ષક અને આધારસ્તંભરૂપ શ્રી પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ રમણિકભાઈનાં ધર્મપત્ની પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ કાંતાબહેનની રત્નકક્ષિએ સં. ૨૦૦૬ના ચૈત્ર વદ 13 ને દિવસે ગચ્છસંપ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય એક બાળકનો જન્મ થયો. બાળકનું તેજસ્વી મુખ જોઈને લોકો અને સંપ્રદાયનાં બંધનો પૂજયવરને બાંધી શકતાં નથી. પૂજયશ્રી કહેવા લાગ્યાં કે, આ બાળક અપ્રતિમ વૈભવશાળી અને પોતાનાં પ્રવચનોમાં ઘણીવાર કહે છે, “હું બધાનો છું, બધાં મહોત્તમ વ્યક્તિ બનશે. આવી અતુલ પ્રતિભા જોઈને મારા છે, હું મુસ્લિમનો પીર છું. હિંદુઓનો સંન્યાસી, માતાપિતાએ નામ પાડી દીધું “અતુલ'. અતુલને બાળપણમાં જ ઈસાઈઓનો પાદરી, શીખોનો ગુરુ અને જૈનોનો આચાર્ય છું.” સાંસારિક કાર્યોમાં ઓછો અને ધાર્મિક કાર્યોમાં વધુ રસ પડવા આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી માંડ્યો. બાળપણથી તેને દર્શન, પૂજા, સામાયિક આદિ કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ધર્મક્રિયાઓમાં વિશેષ રુચિ થવા માંડી. ધીમે ધીમે મોટા થતા રાજસ્થાન આદિ પ્રદેશોમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક અતુલનું મન વૈરાગ્ય તરફ વળવા માંડ્યું. સાધ્વીશ્રી કંચનશ્રીજી પ્રદેશનાં ગ્રામ- નગરોમાં તેઓશ્રીને ઘણાં યશ-કીર્તિ પ્રાપ્ત થયાં મહારાજની પ્રેરણાથી પૂ. ગુરુદેવ પાસે રાખવાની ભલામણ થઈ. છે. પૂજયશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી પૂ. ગુરુદેવે બાળક અતુલને યોગ્ય જાણી, માત્ર 12 વર્ષની હજારો આંખો, પૂજ્યશ્રીની સુમધુર વાણીની અમૃતધારા પામવા કોમળ વયે પાટણ નજીકના સંખારી ગામમાં સં. ૨૦૧૯ના આતુર કાન, પૂજયશ્રીનાં ચરણો પાછળ ચાલવા માટે તત્પર માગશર સુદ પાંચમના શુભ દિને જિનાલયમાં ભાગવતી દીક્ષા હજારો કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાનાં આપી અને મુનિશ્રી આનંદ વિજયજી નામે ઘોષિત કર્યા. પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને લલિત મધુર પાટણમાં વડી દીક્ષા સમયે ગુરુદેવે આનંદવિજ્યમાંથી પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની અભયચંદ્ર તરીકે જાહેર કર્યા. લોકપ્રિયતાનાં પ્રમાણો છે, ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનો લોકોની આંખોને આનંદ આપતા બાલમુનિ દિનપ્રતિદિન અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે જ્ઞાન-ધ્યાનમાં સતત આગળ વધવા લાગ્યા. નાની વયે અભ્યાસ લખવા યોગ્ય છે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું અને વિહારમાં પણ સતત પ્રવૃત્ત રહીને તેમણે સૌનાં હૃદય જીતી Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy