SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૬ જિન શાસનનાં બિરુદ પૂજ્યશ્રીના ગુરુવર ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ને શાસનપ્રભાવના કરી તે મહાગ્રંથ વગર દર્શાવી ન શકાય તેટલી મળ્યું તેથી આજે પણ માલવદેશને આરાધના કરવાનો પરમ વિશાળ છે. પૂજ્યશ્રીની મહાનતા તો એ છે કે તેમના સ્વર્ગવાસ ઉપકાર કર્યો છે. લીધેલા અથાગ પરિશ્રમનું છે. કુલ અઢારેક પછી પણ તેમના નામસ્મરણથી અનેક સુખદ ચમત્કારો થયાના વર્ષના ઉગ્ર વિહારથી તેઓશ્રી માળવા-મેવાડનાં ગામેગામ ફરી દાખલા નોંધાયા છે. પૂ. પંન્યાસજીના સ્વર્ગવાસ બાદ તેઓશ્રીએ વળ્યા હતા. પૂજય ગુરુદેવશ્રી સાથે કઠિન વિહાર કરી પ્રેરણાની આરંભેલાં તમામ ધર્મકાર્યોની ધૂરા તેમના પટ્ટધર શિષ્યરત્ન પૂ. પરબો માંડી. ધર્મવિહોણાં થઈ ગયેલાં લોકોમાં જાગૃતિ આણી આ. શ્રી અશોકસાગરજી મહારાજે સંભાળી છે. તેઓને દર્શન-પૂજા કરતાં, તપ-ક્રિયા કરતાં શીખવ્યું. ઇન્દોરમાં આ પૂજ્યશ્રી નવકાર મહામંત્રના અજોડ આરાધક હતા. સ્થાપેલી પેઢીને આધારે દોઢસો-દોઢસો મંદિરોનો જીર્ણોદ્ધાર દૈવી તત્ત્વો સદાય તેઓને સાધનામાં સહાય કરતાં અને દિવ્ય કરાવ્યો. આજે માળવામાં પ્રસિદ્ધ સર્વ તીર્થો–શ્રી અમીઝરા, શ્રી અનુભૂતિ કરાવતા સાથે આગમવાચના અનેરી દેતા. આજે ભોપાવર, શ્રી માંડવગઢ, શ્રી મક્ષીજી, શ્રી પરાસલી, શ્રી વઈ - તેઓશ્રીનો બહોળો લગભગ ૭૦ જેટલો શિષ્ય-પ્રશિષ્યગણ છે પાર્શ્વનાથ, શ્રી મંડોરા તીર્થ અને આજે જેની રોનક સમગ્ર અને તેઓ દ્વારા સ્થપાયેલ જંબૂદ્વીપ સંકુલ તેઓની હયાતી પછી ભારતને આકર્ષી રહી છે તે શ્રી નાગેશ્વર તીર્થને ચમકાવનાર પણ તેઓની પરમકૃપા-આશીર્વાદથી તેઓના પટ્ટધર આ. શ્રી આ પિતાપુત્ર-ગુરુશિષ્યની મહાન જુગલજોડી . હતી. આમ, અશોકસાગરસૂરિ મ.ના માર્ગદર્શનમાં વિકાસના અનેક શિખરો પૂજ્યશ્રી માલવોદ્ધારક તરીકે પણ અનન્ય-અસાધારણ કામગીરી સર કરી રહ્યું છે. જેમાં નવકારમંદિર, વિજ્ઞાનભવન અનેરુ છે બજાવી ગયા.. અને હાલ પૂજ્યપાદશ્રીની ભાવનાનુસાર વિશ્વની પ્રથમ ૧૦૮ એવું જ મહાન કાર્ય જંબદ્વીપ-નિર્માણનું છે. ભારતીય ફૂટના વિરાટકાય શ્રી આદિનાથદાદાના નિર્માણના શ્રીગણેશ થઈ સંસ્કૃતિ પ્રત્યે અગાધ પ્રેમ અને આધુનિક જગત પ્રત્યેના ચૂક્યા છે. કરુણાભાવને લીધે પોતે પ્રાપ્ત કરેલી શક્તિસંપન્નતાનો સદુપયોગ એવા એ અનેકમુખી પ્રતિભા ધરાવનાર અપૂર્વ અને કરીને આ કાર્ય સફળતાથી પાર પાડ્યું. પૂજ્યશ્રીની માન્યતાના અજોડ મહાપુરુષનેકોટિ કોટિ વંદના! પ્રભાવશાળી પ્રચારને પ્રતાપે જૈનસમાજમાં જંબુદ્વીપ મંદિર સૌજન્ય : પ.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી રચવાની વિનંતીઓ થઈ અને વિશાળ જિનાલયનું નિર્માણ થયું. શ્રી વર્ધમાન જૈન પેઢી, પાલિતાણા આ મંદિરના પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે ઘણો મોટો સાગર ભવાંતરની સુંદર આરાધનાનું બળ સમુદાય એકત્રિત થયો હતો. લગભગ ૯૦ સાધુઓ અને ૪૫૦ સાધ્વીજીઓ તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓનો મહેરામણ - પ.પૂ.ગ.આ.શ્રી ઊમટ્યો હતો. એ સર્વની વચ્ચે પૂજ્યશ્રીની મહાન પ્રભાવકતા સૂયયસાગરજી મ. પ્રકાશતી હતી. આવા અમૂલા અવસરે તેઓશ્રીને આચાર્યપદ જન્મ : ફાગણ સુદ માટે અનેક વિનંતીઓ થઈ હતી, પણ સદાયે નામનાની ૧૨ વિ.સં. કામનાથી અળગા રહેતા આ મુનિવરે હંમેશની જેમ ઇન્કાર કરી ૧૯૮૦ દીધો. ૯૦ થાણાનો એક જ અવાજ હતો કે આચાર્યપદ દીક્ષા : અષાડ સુદ ૫ સ્વીકારો, પરંતુ માન-પ્રતિષ્ઠાના નિર્લેપી આ મહાત્મા એકના બે વિ.સં. ૧૯૮૭ થયા નહોતા. ગણી પદવી : મા.સુ. આવી મહાન વિભૂતિમત્તાને જીવનની અર્ધી યાત્રા વટાવી ૬ વિ.સં. ત્યાં લકવો ગ્રસી ગયો. વિશાળ શિષ્યસમુદાય અને હજારો ૨૦૨૫ ભાવિકો ખડે પગે સેવાસુશ્રુષા કરતાં હતાં તેની વચ્ચે પૂજયશ્રીએ પંન્યાસ પદવી : મહા સં. ૨૦૪૩ના કારતક વદ ૯ને દિવસે ઊંઝા મુકામે પોતાની સુદ ૩ વિ.સં. ૨૦૨૮ જીવનલીલા સંકેલી લીધી. ૬૨ વર્ષના અલ્પાયુમાં અને અર્ધી સદીથી પણ અધિક દીક્ષાપર્યાયમાં તેઓશ્રીએ જે અનેકવિધ ઉપાધ્યાયપદ : અ.સુ. ૭ વિ.સં. ૨૦૩૮ રામા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy