SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪૭ ઝળહળતાં નક્ષત્રો. તેમનું અષ્ટ પ્રવચન માતાના પાલનથી સભર એવું જીવન હતું કે જે જોઈને જ જીવો પામી જાય. એમનાં મધુરવચનમાં એવી તાકાત હતી કે જેને કદી ઉત્થાપવાનું મન ન થાય. એમની પાસે જનારને, ચરણ-સ્પર્શ કરનારને અનહદ શાન્તિનો અનુભવ થતો. ગમે તેવા ઉકળાટવાળો માણસ એમની હાજરીમાં શાન્ત, પ્રશાન્ત બની જતો. આ તેમનીઉપશમ ગુણની અનુપમ સિદ્ધિ હતી. વિ.સં. ૨૦૧૨માં કચ્છમાં જ્યારે ધરતીકંપનો આંચકો લાગ્યો ત્યારે પૂજ્યશ્રી ભચાઉ મુકામે હતા. ધરતી ધણધણી ઊઠી, પણ પૂજ્યશ્રીના પ્રભાવથી ભચાઉ–કિલ્લામાં રહેલું એક પણ મકાન પડ્યું નહીં કે કોઈ મર્યું નહીં. જ્યાં પૂજ્યશ્રી હતા તે ઉપાશ્રય નવો જ બનેલો હતો ને છત પર પાંચ હજાર મણ પથ્થર હતા, છતાં એક કાંકરી પણ નીચે પડી નહીં. આવી પ્રચંડ સૂક્ષ્મ શક્તિના સ્વામી પૂજય આચાર્યશ્રી વિ.સં. ૨૦૧૯, શ્રાવણ વદ ૪ના ભચાઉ મુકામે પંચસૂત્રનું શ્રવણ કરતાં કરતાં શ્રી શીતલનાથ દેરાસર અનંતની યાત્રાએ ઊપડી ગયા. પૂજ્યશ્રીના અનહદ ઉપકારોથી કચ્છ-વાગડ આજે નતમસ્તક છે. મુંદ્રા (કચ્છ) તપોમૂર્તિ પૂજ્ય આચાર્ય ન થયાં, પણ ગોપાળભાઈ પણ ક્યાં ઓછા હતા? ગમે તેમ થઈ જાય પણ આ જિંદગીમાં દીક્ષા તો લેવી જ લેવી. એમના શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ અંતરાત્માનો આ દઢ સંકલ્પ હતો, પણ માને તરછોડીને તે વાગડ પ્રદેશના ઓશવાળ દીક્ષા લેવા માંગતા ન હતા. આથી માતાની સમેતશિખર જૈિન ભાઈઓનો ઉદ્ધાર કરવા આદિની તીર્થયાત્રા કરવાની ભાવના હતી તે પૂર્ણ કરાવી. માટે કચ્છની પવિત્ર ધરતી પર માતાની અનુમતિની રાહ જોવાથી ૩૬ વર્ષની ઉંમર થઈ ગઈ. કોઈ દેવાત્માનું અવતરણ થયું. ત્યાં સુધી તેમણે આધોઈ, મનફરા, સામખિયારી આદિ સ્થળે ધરતીના લોકોએ પણ જેઓને પાઠશાળાઓ ચલાવી જૈન ઓશવાળ ભાઈઓમાં ધર્મના દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે સંસ્કારો રોપ્યા. આજે પણ ઓશવાળ ભાઈઓ તેમના પ્રત્યે પિછાણ્યા તે પૂજ્ય આચાર્યશ્રીનો અત્યંત કતજ્ઞ છે. એક દિવસ આધોઈ મુકામે કોઈ બાઈનું જન્મ વિ. સં. ૧૯૪૮, ફા.વ. મહેણું સાંભળી દીક્ષા માટે કુદી પડ્યા. ૧૨ના દિવસે લાકડીઆ (કચ્છ | વિ.સં. ૧૯૮૩માં લાકડીઆ મુકામે દીક્ષા સ્વીકારી પૂ. વાગડ)ની પુણ્યધરા ઉપર થયેલો હતો. કનકસૂરિજી મ.સા.ના શિષ્ય થયા. નામ પડ્યું : મુનિ શ્રી માતા : મૂળીબહેન, પિતા : લીલાધરભાઈ, ગૃહસ્થી દીપવિજયજી. વિ.સં. ૨૦૦૪માં પૂજ્ય ગુરુદેવે યોગ્યતા જોઈ નામ : ગોપાળભાઈ હતું. બાળ ગોપાળ પૂજ્યશ્રી જીતવિજયજી પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પૂજય કનકસૂરિજી મ.સા.ના સ્વર્ગવાસ પછી વિ.સં. ૨૦૨૦માં વિ.સુ. ૧૧) કટારીઆ વૈરાગ્ય-વાસિત થયા. મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ મુકામે આચાર્યપદથી અલંકૃત થયા ને વાગડ સમુદાયના નાયક કરવાથી એ વૈરાગ્ય અત્યંત પુષ્ટ થયો. દીક્ષા માટે મક્કમ બન્યા. નિર્ધાર કર્યો પણ એકના એક પુત્ર ગોપાળ પર માતા પૂજ્ય આચાર્યશ્રી તીવ્ર સ્મરણશક્તિ, બુલંદ અને મધુર મૂળીબહેનને અપાર સ્નેહ હતો. એ કેમેય રજા આપવા તૈયાર અવાજ તથા અપૂર્વ વ્યાખ્યાનશક્તિના સ્વામી હતા. તેમનાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy