________________
૮૩૨
જિન શાસનનાં
પ્રચાર સતત ચાલુ રાખ્યો હતો. સં. ૨૦૩૮માં મુંબઈ આપણા સાધર્મિકો અન્ન વિના ભૂખ્યાં રહેતાં હોય પૂરતાં વસ્ત્રો મજગામમાં તેઓશ્રી કાલધર્મ પામ્યા તેના એક દિવસ પૂર્વે, વિનાનાં રહેતાં હોય, રહેવાની સગવડ વિનાનાં હોય, પોતાના તમામ બાલસાધુઓને એકત્રિત કરીને હિતશિક્ષા જીવનનિર્વાહ માટે ફાંફા મારતાં હોય અને તેમનાં બાળકો યોગ્ય આપતાં તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે “સાધુજીવનને સફળ શિક્ષણથી વંચિત રહેતાં હોય ત્યાં સુધી એને ધર્મસાધનાની બનાવવા માટે નિરંતર સ્વાધ્યાયમાં તત્પર રહેજો. પ્રમાદ સેવ્યા સગવડ અને નિશ્ચિતતા કઈ રીતે હોય?” વિના જ્ઞાનોપાસનામાં આગળ વધજો.” જીવનના અંતિમ દિવસે
આ તીવ્ર લાગણીના પરિણામે, વિ.સં. ૨૦૧૬માં પુનઃ અભિવ્યક્ત થયેલ આ ભાવના એ જ દર્શાવે છે કે પૂજ્યશ્રી
મુંબઈ પધાર્યા ત્યારે તેઓશ્રીએ સતત સાત વર્ષ ભગીરથ સમ્યગુજ્ઞાનના કેવા અદ્ભુત અને અપ્રમત્ત આરાધક હતા!!!
પુરુષાર્થ-ઉપદેશ આપીને ૫૬ વિશાળ ખંડો, ત્રણ વિરાટ હોલ (૨) આરાધનાયોગોમાં પ્રણિધાન કોઈ પણ યુક્ત પાંચ મજલાની આલિશાન ઇમારત સાધર્મિકો માટે તૈયાર આરાધના-અનુષ્ઠાન જ્યારે મન-વચન-કાયાનું પ્રણિધાન કરાવી અને તેમાં (૧) ધર્મશાળા, (૨) ભોજનશાળા, (૩) અર્થાતુ તલ્લીનતા આવે છે ત્યારે એ આરાધના આપણા માટે જૈન વાડી, (૪) જૈન ક્લિનિક, (૫) જૈન જ્ઞાનભંડારની બને છે યોગ. પણ....આવી તલ્લીનતા કાંઈ દરેકને હાથવગી સર્વાંગસુંદર સુવિધા કરાવી. સમયના તકાજાને અનુરૂપ નથી હોતી. એ તો પૂજ્યશ્રી સમા વિરલ આત્માઓને સાધર્મિક બંધુઓ માટે આ એક વિરાટ કાર્ય પૂજ્યશ્રીએ એવું હાથવગી હોય છે.
કરાવ્યું કે ત્યારથી જ સાધર્મિક ક્ષેત્રે તેઓશ્રીની ગણના પૂ.આ. જેવું પ્રણિધાન પૂજ્યશ્રી ભક્તિના ક્ષેત્રે ધરાવતા હતા,
શ્રી વલ્લભ-સૂરીશ્વરજી મ.સા. સાથે થવા માંડી.....આ ઉપરાંત એવું જ પ્રણિધાન પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનોમાં ય ધરાવતા હતા.
વિ.સં. ૨૦૧૮માં ગોડીજીમાં પૂજ્યશ્રીએ સાધર્મિક સેવા સંઘની આ સંબંધી એક હૃદયસ્પર્શી આશ્ચર્યકારી પ્રસંગ વિ.સં.
સ્થાપના કરાવી હતી. આ સંસ્થાએ તે કાળે દસ વર્ષમાં રૂા. ૨૦૩૪ના તેમના પાલિતાણાના ચાતુર્માસમાં બન્યો છે.
૬ લાખથી વધુ રકમ સાધર્મિકોની અન–વસ્ત્ર-ઔષધાદિ
જરૂરિયાતમાં વહાવી હતી. વિ.સં. ૨૦૧૬માં વાલકેશ્વર (૩) સાધર્મિકોનું અપાર વાત્સલ્ય : શાસ્ત્રો કહે
પૂજ્યશ્રીએ જૈન ઉદ્યોગગૃહની સ્થાપના કરાવીને મધ્યમવર્ગીય છે કે એક તરફ ધર્મારાધના અને બીજી તરફ સાધર્મિકોની સર્વ
સાધર્મિકોને જીવનનિર્વાહનું સાધન કરી આપ્યું હતું, જે આજે રીતની ઉચિત ભક્તિ. આ બંને બુદ્ધિરૂપી ત્રાજવાનાં બે પલ્લાંમાં
પણ અનવરત ચાલુ જ છે. આ કાયમી આયોજનો ઉપરાંત મૂકીએ તો બન્ને પલ્લાં સમાન જ રહેવાનાં!! જેમની ભક્તિનો
ચાતુર્માસ-અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવમાં તે તે સમય મહિમા આવો અદ્દભુત દર્શાવાયો છે એ સાધર્મિકો માટે
પૂરતી પૂજયશ્રી હસ્તક થતી સાધર્મિક ભક્તિનો વ્યાપ પણ ખૂબ પૂજ્યશ્રીની લાગણી-વાત્સલ્ય અપાર હતું. વિ.સં. ૨૦૦૭માં
વિશાળ હતો, જેમાં ગોડીજી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી મહોત્સવ ૫૦ હજારની જંગી મેદની વચ્ચે આચાર્યપદાર્પણ થયા બાદના
પ્રસંગે થયેલ ૨૫૦ સાધર્મિક કુટુંબની થયેલ અન્ન-વસ્ત્રપ્રથમ પ્રવચનમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેમાં તેમની આ
ઔષધાદિ ભક્તિ વગેરે ઉલ્લેખનીય છે. લાગણી–વાત્સલ્યનાં પ્રતિબિંબ ઝિલાય છે. તેઓશ્રીએ કહ્યું હતું ત્યારે કે “આચાર્ય પદ માટેની પૂર્ણ અનિચ્છા છતાં મુંબઈના
શ્રી સંઘના અમુક અંશે ઉપેક્ષિત આ અંગ પરત્વેની સકલ સંઘ, અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓના આગ્રહથી જ્યારે
પૂજ્યશ્રીની વિશિષ્ટ લાગણી અને પ્રવૃત્તિ, એમના મેં આ જવાબદારીનો સ્વીકાર કર્યો છે ત્યારે મુંબઈના સમસ્ત
સંઘનાયકપદને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી હતી. સંઘ અને તેના મોવડીઓને મારો પ્રથમ અનુરોધ એ છે કે (૪) જૈનશાસનની પ્રભાવના : તેઓશ્રીની ભારતના ગૌરવસમા આ વિશાલ નગરમાં બહારથી દેવદર્શન- અમોઘ ઉપદેશલબ્ધિના બળે વિવિધ સ્થળોએ જૈનશાસનના યાત્રા-ઔષધોપચાર વગેરે કારણે હરહંમેશ સેંકડોની સંખ્યામાં મહત્ત્વનાં અંગોરૂપ જિનમંદિરો – ઉપાશ્રયો - આયંબિલ આવતા આપણા સાધર્મિક ભાઈઓને ઉતારા માટે મુંબઈના જૈન ભવનો-જ્ઞાનમંદિરો-પાઠશાળા-ધર્મશાળા-ભોજનશાળા સંઘને અનુરૂપ ધર્મશાળા અને ધર્માનુકૂલ ભોજન માટે વગેરેનાં અદ્ભુત નિર્માણ થયાં છે. એમાંય જીવનનાં છેલ્લાં ભોજનાલયની આ ભૂમિમાં જે ઉણપ છે તે સત્વર દૂર કરે. ધર્મ મુખ્ય વર્ષો દરમ્યાન મુંબઈમાં વિચરીને સ્થળે સ્થળે જિનમંદિરઅને તેની આરાધના કલ્યાણનો માર્ગ છે, પરંતુ જ્યાં સુધી ઉપાશ્રયાદિના નિર્માણ કાજે એમણે જે ભગીરથ પુરુષાર્થ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org