________________
૮૩૦
જિન શાસનનાં
G.D.A.C.A. સમકક્ષ
જ્ઞાન-ધ્યાન, તપ-જપ ને સમતાના સાધક દીક્ષા : પોષ સુદ-૧૨, સંવત-૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫,
અને શાસનપ્રભાવક ચાણસ્મા નાનાભાઈ પોપટભાઈની સાથે
પૂ. આચાર્યશ્રી કીર્તિસાગરસૂરિજી મ. વડી દીક્ષા : મહા સુદ-૧૦, સંવત-૧૯૯૧. ચાણસ્મા
અમદાવાદ-રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી પ્રથમ શિષ્ય : પૂ. પંન્યાસશ્રી પદ્મવિજયજી મ.
કોચરબ-ગામ-પાલડી છે. પાલડી ગામે વણિક જાતિમાં ગુરુદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ પૂ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય અગ્રેસર પરોપકારી, સેવાપરાયણ નરોત્તમદાસ નામે શેઠને ત્યાં પ્રેમસૂરીશ્વરજી મહારાજ.
શીલ-સંસ્કારસંપન્ન સહધર્મચારિણી પૂરીબહેન હતાં. તેમની ગણિપદ : સં. ૨૦૧૨, ફાગણ સુદ-૧૧, તા. ૨૨-૨- રત્નકુક્ષિએ સં. ૧૯૪૬ના ફાગણ સુદ ૧૦ના શુભ દિને શુભ૧૯૫૬, પૂના
સ્વપ્નસૂચિત પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ લાડકવાયા પંન્યાસ પદ : સંવત-૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૨-૫
પુત્રનું નામ કેશવ રાખ્યું. પુષ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ૧૯૬૦, સુરેન્દ્રનગર
ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં માતાપિતાના સુસંસ્કારોની
રેખાઓ કેશવના જીવનમાં અંકિત થવા માંડી હતી. નિત્ય આચાર્યપદ : સંવત-૨૦૨૯, પોષ સુદ-૧૨, તા. ૮-૧
જિનદર્શન, નિત્ય જિનભક્તિ, નિત્ય નવકારશીના પચ્ચખાણ ૧૯૭૨, અમદાવાદ
તેમ જ વિનયવિવેકથી સંપન્ન બાળક ઉંમરમાં નાનો લાગતો ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : સંવત-૨૦૨૬, આસો સુદ-૧૫.
પણ સંસ્કારમાં મહાન લાગતો હતો. સાધુસંતોની વૈયાવચ્ચમાં તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા
પ્રથમ, વડીલોના વિનયમાં પ્રથમ, ગરીબગુરબાઓની સેવામાં ૧૦૮ ઓળીની પૂર્ણાહૂતિ : સં. ૨૦૩૫, ફાગણ વદ-૧૩, અગ્રેસર રહેતા. આ બાળકમાં પ્રથમથી જ પ્રમાદનું નામનિશાન તા. ૨૫-૩-૧૯૭૯, મુંબઈ
ન હતું. દિન-પ્રતિદિન સાધુસંતોની સેવા કરતાં કરતાં જ્ઞાનવૃદ્ધિ પ્રિય બાબતો : શાસ્ત્ર-સ્વાધ્યા ઘોષ, સાધુ-વાચના, અષ્ટાપદ પણ થતી રહેતી. પરિણામે વૈરાગ્યનો રંગ ઘેરો થતો ચાલ્યો.
પૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, દેવદ્રવ્ય પૂ. યોગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સતત આદિની શદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ ઊભા- સમાગમ કેશવલાલનો વૈરાગ્યવાસિત આત્મા સંસારત્યાગ અને ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમ જીવનની
સંયમ-સ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. ૧૯૬૯ના કારતક પ્રેરણા, આશ્રિતો પાસે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું વિવેચન
વદ પાંચમે સંયમ સ્વીકારી, કેશવલાલ મુનિશ્રી કીર્તિસાગરજી તપસાધના : વર્ધમાનતપના ૧૦૮ ઓળી, છઠ્ઠના પારણે છઠ્ઠ,
બન્યા અને સંયમશ્રીને વર્યા. પર્વતિથિએ છઠ્ઠ, આયંબિલ આદિ, ફૂટ, મેવો, મિષ્ટાન દીક્ષા ગ્રહણ કરીને ગુરુનિશ્રામાં આગમોનું અધ્યયન આદિનો જીવનભર ત્યાગ...
કર્યું, સિદ્ધાંતોનું પરિશીલન કર્યું; વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું ચારિત્ર પર્યાય : ૫૮ વર્ષ, આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ,
શિક્ષણ લીધું. ગુરુનિશ્રા અને ગુરુનિષ્ઠા, ગુરુસેવા અને કુલ આયુષ્ય : ૮૨ વર્ષ, કુલ પુસ્તકો : ૧૧૪ થી વધુ
ગુરુભક્તિના પ્રભાવે સં. ૧૯૮૪ના માગશર સુદ પાંચમે
વિજાપુર નગરે પૂજ્યપાદ પ્રસિદ્ધ વકતા આચાર્યશ્રી સ્વહસ્તે દીક્ષા પ્રદાન : ૪00થી વધુ,
અમૃતસાગર સૂરીશ્વરજી મહારારાજાના વરદ્ હસ્તે પંન્યાસ પદે સ્વહસ્તે પ્રતિષ્ઠા : ૨૦,
આરૂઢ થયા. સાણંદ, આંબલીપોળ–અમદાવાદ, સાબરમતી, સ્વનિશ્રામાં ઉપધાન : ૨૦, સ્વહસ્તે અંજનશલાકા : ૧૨ જૈન સોસાયટી-અમદાવાદ, પ્રાંતિજ, મહેસાણા, ઊંઝા, કુલ શિણ-પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૪૩૫ વિદ્યમાન પાલનપુર, ગઢ, પાટણ, જૂના ડીસા, મુંબઈ, પૂના, પાદરા, શ્રમણો
નવસારી, બોટાદ વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કર્યા. વિ.સં. કાળધર્મ : સં. ૨૦૪૯ ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩,
૧૯૯૬ વિ. . ૩ મહેસાણા નગરે પૂજ્યપાદ બાળસ્વભાવી,
ભદ્રિક પરિણામી આચાર્ય શ્રી રિદ્ધિસાગરસૂરિના વરદ હસ્તે અમદાવાદ
Jain Education Intemational
For Private & Personal use only
ation Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org