SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ જિન શાસનનાં આયંબિલ તપ દ્વારા વર્ધમાનતપની જીવનભર આરાધના અને પ્રશિષ્યો સાથે શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીનાં શિષ્યરત્નો-પૂ. પં. પ્રેરણા કરતા રહ્યા. વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં શ્રી પ્રેમવિજયજી ગણિ, પૂ. પં. શ્રી સુબોધવિજયજી ગણિ, પારંગત થયા. પૂ. ગુરુદેવ તો કાશી પધાર્યા હતા અને ત્યાં (વર્તમાનમાં સર્વ આચાર્યશ્રીઓ) આદિએ ઘણી સેવા કરી. વિદ્વાનો તૈયાર કરવાની ભાવનાથી “શ્રી યશોવિજયજી પૂજ્યશ્રીને હાથમાં ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. પાઠશાળા'ની સ્થાપના કરી હતી. મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. પૂજ્યશ્રીએ ભાવભીની પ્રાર્થનાથી અંતિમ ઇચ્છા દર્શાવી કે, ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં તેઓશ્રી લાંબો વિહાર કરીને “હે દાદા! ભવોભવ તારું શરણ, તારું શાસન પ્રાપ્ત થજો”કાશી પહોંચ્યા અને ત્યારે ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું અને માળા હાથમાં લઈ મહામંત્રનો જાપ જપતાં જપતાં હતું. તલ્લીન થઈ ગયા. સં. ૨૦૧૫ના પોષ સુદ ૩ને પવિત્ર દિને પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવવાં અને વિજય મુહૂત, પાંચ | વિજય મુહૂર્તે, પાંચ મણકા બાકી રહેતાં નશ્વરદેહનો ત્યાગ તપોભાવનાની સંવૃદ્ધિ કરવી એ પૂજ્યશ્રીનાં આગવાં ધર્મકાર્યો કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી પૂજ્યશ્રીનું સ્વપ્ન હતાં. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે સાકાર થયું : પૂજ્યશ્રીની સ્મૃતિના સ્મારક રૂપે શ્રી પાર્શ્વનાથ કપડવંજમાં પૂ. આ. શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને ભગવંતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે ‘શ્રી ૧૦૮ ગણિ પદથી અને પાંચમને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ' નિર્માણ થવા પામ્યું. કર્યા. સં. ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ પૂજ્યશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રેરક, નગીનદાસભાઈ આદિ આગેવાનોની વિનંતીને માન આપી ધર્મભાવનાના દ્યોતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના મુંબઈ પધાર્યા. તે સમયે ભૂલેશ્વર-લાલબાગનું ચાતુર્માસ ઉદ્ધારક, ઘણા રાજપુરુષોના પૂજય અને વિશાળ શિષ્ય યાદગાર બની રહ્યું. સં. ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત સમુદાય ધરાવતા હતા. ૨૧ શિષ્યો, ૪ર પ્રશિષ્યો અને ઘણાં પાલિતાણા પધાર્યા ત્યારે વિરમગામ, સમી આદિ સંઘના જ સાધ્વીજીઓનો સમુદાય વર્તમાનમાં વિચારી રહ્યો છે એવા આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કોટિશઃ વંદન! વિજયસાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ સૌજન્ય : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ, ૪ને શનિવારે પ્રાતઃકાળે વિશાળ માનવસમુદાયની ઉપસ્થિતિમાં શંખેશ્વર (જિ. પાટણ) આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ ઉપરાંત, ઉપરિયાળા તીર્થની તીર્થકમિટી તથા ઘણાં ગામોના આગેવાનોની ભાવનાથી ધર્મશાસ્ત્રાદિમાં પારંગત, વિપુલ સાહિત્યસર્જક, પૂજ્યશ્રીનો અર્ધશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો. સંયમસમ્રાટ, દેશનાદક્ષ યથાવામગુણ આચાર્યશ્રી મહાન તપોનિધિ હતા. દસ પૂ.આ.શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ.સા. ચીજો વાપરવાનો નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, આચાર્ય શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ આચાર્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી, પરંપરાના એક ઉજ્વલ તારક હતા. સં. ૧૯૬૮ થી ૨૦૪૮ સમેતશિખરજી, ગિરનારજી, શત્રુંજય આદિ તીર્થોની ઘણી સુધીનું આઠેક દાયકા ઉપરનું પૂજ્યશ્રીનું સુદીર્ઘ જીવન, પરમ યાત્રાઓ કરી; કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં તેજસ્વી અને યશસ્વી રહ્યું છે. સં. ૧૯૬૮ના ભાદરવા સુદ દીર્ઘ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક ૧૪ના મહેસાણામાં જન્મેલા પૂજ્યશ્રીને શૈશવકાળમાં જ દાદા કાર્યો સુસંપન્ન કર્યા. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર તારાચંદ મહેતાની વૈરાગ્યભાવનાનો વારસો મળ્યો. પિતા દાદાનું સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની ચતુરભાઈએ તેમને જૈન ધર્મના શિક્ષણ અને સંસ્કાર આપ્યા. યાત્રા પણ કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજે ૮૫ વર્ષની વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા, છતાં પણ આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ તેમના વૈરાગ્યના રંગને વધુ ગાઢ બનાવ્યો. પૂજયશ્રીની યુવાનીની સાધના શ્રી શંખેશ્વરતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પોતાનો ઉષાની ઊઘડતી વેળાએ જ (સં. ૧૯૮૭ના માગશર વદ નશ્વરદેહ શંખેશ્વર તીર્થધામમાં છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. બીજના દિવસે કરોડા તીર્થે) સંયમયાત્રાનો આરંભ થયો. આ ડૉક્ટરોની ના હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિષ્યો " સંયમી જીવનનો ઉછેર અને ઘડતર પૂજયપાદ શાસનસમ્રાટશ્રીએ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy