________________
ઝળહળતાં નક્ષત્રો
૭૮૩ સિદ્ધિપદને પામ્યા છે એવા પ્રાયઃ શાશ્વત તીર્થ)માં પંચપરમેષ્ઠી ઉપાશ્રય-વ્યાખ્યાનખંડ : ભાવનગર, પાલેજ, ભગવંતો પૈકીના તૃતીયપદે–આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આદીશ્વરજી-પાયધુની, મોરચૂપણા, શિહોર, સાબરમતી પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અને કરાવેલ પ્રતિજ્ઞાના કારણે વડવા- પાલિતાણા–કેશરિયાજી નગર, બોટાદ, દોલતનગર (મુંબઈ). ભાવનગરમાં “એકીસાથે સળંગ પંચ-પ્રસ્થાન'ની ભવ્ય અને
પૂજ્યપાદશ્રીના વરદ હસ્તે અનેક પુણ્યાત્માઓની દીક્ષા, મંગલમય આરાધના થઈ. પૂજ્યશ્રી જેવા ધીરગંભીર, તેજસ્વી,
વડી દીક્ષા તથા સ્વ-પર સમુદાયના પૂજ્યોને ગણિ પદ, પંન્યાસ પ્રભાવી, દીર્ધ દૃષ્ટા, નીડર, સ્પષ્ટવક્તા, પરોપકારી, શાસન
પદ, ઉપાધ્યાય પદ, આચાર્ય પદ-પ્રદાન. પ્રભાવક આચાર્યશ્રીની નિશ્રામાં, તેમના વરદ હસ્તે સુવર્ણાક્ષરે અંકિત થાય તેવાં સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. જેની
- શ્રીસંઘોને દેવદ્રવ્યમાંથી મુક્તિ, આયંબિલ ખાતાઓનું યત્કિંચિત રૂપરેખા નીચે મુજબ છે :
નવનિર્માણ. પુનરુદ્ધાર, નિભાવફંડ આદિ શાસનપ્રભાવના.
સૌજન્ય : અમારા કુટુંબના પરમ ઉપકારી પ.પૂ.આ.ભ.શ્રી અંજનશલાકા-પ્રતિષ્ઠા : (૧) શ્રી આદીશ્વરજી
મેરુપ્રભસૂરિ દાદાના પુનિત ચરણોમાં અમારી ભાવભરી કોટિ કોટિ પાયધૂનીમુંબઈ, જે વિક્રમરૂપ શાસનપ્રભાવના થયેલ અને
વંદનાઓ--ચંદ્રકાંત મૂળચંદ શાહ અગિયાળીવાળા પરિવાર, મુંબઈ દીક્ષા કલ્યાણક વરઘોડો, બૃહદ્ મુંબઈની નવકારશી, પ્રતિષ્ઠા સમયની હાજરી ઇત્યાદિ પ્રશંસનીય થયેલ. (૨) દોલતનગર
પરમ શાસનપ્રભાવક બોરીવલી–મુંબઈ જિનાલયના ઉપર વર્તમાન ચોવીશી તથા પૂ. આ.શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ. શાશ્વતાજિન. (૩) શાસ્ત્રીનગર–ભાવનગર. (૪) ઓઢવ
પૂ. તપોનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી અમદાવાદ, (૫) શ્રી સોસાયટી-વડોદરા, (૬) વિદ્યાનગર
મહારાજનાં શિષ્યરત્નો પણ પોતપોતાની આગવી ભાવનગર. (૭) શિહોર-શ્રી મારુદેવા પ્રાસાદ ગગનોતુંગ
વિશિષ્ટતાઓથી શાસનને પોતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા ચૌમુખ ભવ્ય અને વિશાળ જિનાલય. (૮) તળાજા-શ્રી
છે. આ સહુમાં આગળ તરી આવતું નામ એટલે બાંધવબેલડી સુમતિનાથ જિનાલયની ૧૯ દેરીઓ.
પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૫. આ. શ્રી પ્રતિષ્ઠા : કળાપરા (રાજસ્થાન), સ્વરૂપગંજ વિજયસબોધ-સૂરીશ્વજી મહારાજ. પૂ. આ. શ્રી (રાજસ્થાન), ભાનપરા (મેવાડ), કોલાબા (મુંબઈ), શિહોર,
વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના સંસારીપણે ભાવનગર, સાબરમતી (ચૌમુખજી), વરતેજ, અગિયાળી, વરલ,
નાનાભાઈ છે, તેઓશ્રી સમુદાયના ગચ્છાધિપતિ છે, પરંતુ વલ્લભીપુર (ચૌમુખજી) શ્રીનગર (ગોરેગામ-મુંબઈ), રાજ્યનો સર્વ કાર્યભાર પ્રધાન ચલાવે તેમ, સમુદાયનું સઘળું દોલતનગર (બોરીવલી), જૈન મરચન્ટ (વડોદરા) આદિ.
કામકાજ પૂ. આ. શ્રી વિજયસુબોધ-સૂરીશ્વરજી મહારાજ જ ઉદ્યાપન : દોલતનગર, સાબરમતી, શિહોર, ભાવનગર, ચલાવતા. બંને બાંધવો રામ-લક્ષ્મણની જોડી ગણાય. મહુવા, અમદાવાદ.
એકબીજાના પરિપૂરક બનીને ગમે તેવાં વિશાળ અને વિરાટ ઉપધાન તપ : સાબરમતી, વાંકલી, ઘાટકોપર, પાલેજ, કાર્યો પણ સરળતાથી પાર પડે. પાલિતાણા (ત્રણવાર), દોલતનગર (ચાર વાર), શિહોર.
પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૨ના વૈશાખ સુદ ૭ના છ'રીપાલિત સંઘ : થાણા તીર્થ, અગાશી તીર્થ, શેરીસા દિવસે થયો હતો. તેમનું જન્મનામ શેષમલ હતું. માતાપિતા તીર્થ, ઘોઘા તીર્થ, પાલિતાણા તીર્થ, (લીંબડી તથા પાંજરાપોળ- રાજસ્થાનમાંથી મહેસાણા આવીને રહ્યાં અને ત્યાં શેષમલને અમદાવાદથી), ઝઘડિયા તીર્થ, રાણકપુર આદિ પંચતીર્થ, અભ્યાસ માટે શાળાએ બેસાડ્યા. તેમને ધર્મ પ્રત્યે પણ ખૂબ કાપરડાજી તીર્થ આદિ.
લગની હતી. તેમનામાં પરોપકારવૃત્તિ પણ ખૂબ હતી. શાશ્વતી નવપદ ઓળીની આરાધનાઓ : પૂજ્યશ્રીની ‘ગાંવમા મદુ તરસ મોવલો” ને “તેર વર્તન મુનિથાઃ' જેવાં નિશ્રામાં છેલ્લાં દશેક વર્ષથી ચૈત્રી ઓળીની સામુદાયિક સૂક્તો પૂજ્યશ્રીના જીવનમાં પહેલેથી જ ચરિતાર્થ થયાં હતાં. આરાધના દાં જુદાં શહેરો અને તીર્થસ્થાનોમાં થઈ છે. તેમાં વિ. પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજની સૂયગડાંગ સૂત્રની સં. ૨૦૪૮માં પણ ભાવનગર શહેરમાં ઓળીની સામદાયિક અમૃતદેશના સાંભળીને સંસાર પ્રત્યે તીવ્ર અરુચિ જન્મી અને આરાધના અભુત શાસનપ્રભાવનાપૂર્વક સુસમ્પન્ન થયેલ. તુરત દીક્ષા લેવાની ભાવના થઈ. રાતદિવસ દીક્ષા લેવાનું જ
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org