SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 99૮ જિન શાસનનાં પ્રસરાવતી રહી છે. તેથી આચાર્યશ્રી સાધક જ નહીં, લાખો પ્રશ્નોત્તર, પ્રવચન સારોદ્ધાર, દર્શન–રત્ન રત્નાકર ગ્રંથનો સાધકોના અનુશાસ્તા છે. ગુજરાતી અનુવાદ, દંડક–લઘુસંગ્રહણી-હિન્દી અનુવાદ. પૂજ્યશ્રીમાં કવિત્વશક્તિ, પ્રવચનશાલીનતાનાં દર્શન ચાતુર્માસ : ગુરૂઆશાએ વિસનગર (ગુજરાત) ચિપેટ, થાય છે. પૂજ્યશ્રીએ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં રાજાજીનગર (બેંગ્લોર), ઈડર, વડાલી (ગુજરાત) વગેરે જિનસ્તવન, સજઝાય, ભક્તામર સ્તોત્ર, રત્નાકરપચ્ચીસી, સંઘોમાં આરાધનામય ચાતુર્માસ થયાં. સકલાત, ચિંતામણિસ્તોત્ર વગેરેની ગુર્જર કાવ્યમય પદવી : પન્યાસ પદ-વિ.સં. ૨૦૫૯, મહા સુદ-૧૨, તા. સ્વરચનાઓ કરવા સાથે વીતરાગસ્તોત્રનો કાવ્યમય ગુજરાતી ૧૪-૨-૨૦૦૩, મૈસૂર. અનુવાદ, ષોડશક અનુવાદ, લબ્ધિકલ્પઝરણાં, વિચારવૈભવ, આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ૧, તા. ૧-૬-૨૦૦૩, પાવનકીધાં ધામ, સંસ્કૃતસ્તુતિ, ગુરુઅષ્ટક, પાંડવ ચરિત્રઠાણાં ઉપદેશ રત્નાકારનો ગુજરાતી અનુવાદ ભાગ-૧-૨ વગેરે શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી, બેંગ્લોર. વિવિધ રચનાઓની ભેટ એમણે શાસનને ધરી છે. પદપ્રદાતા : અનેક બૃહતું તીર્થસ્થાપક દક્ષિણકેશરી પ.પૂ. સૌજન્ય : શ્રી આદીશ્વર જૈન વીસા પોરવાલ જૈન મંદિર આ.દેવ શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા. ધર્મશાળા-મુંબઈ-૩ વિહાર : ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, વર્ધમાન તપોરત્ન, સ્વાધ્યાયપ્રિય મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાલ, રાજસ્થાન, પ.પૂ.આ.દેવ શ્રી અમિતયશસૂરિ મ.સા. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ વગેરે. અનેક સાધુ-સાધ્વીઓનાં ચરણ-કમળ-સ્પર્શથી પાવન સમુદાય : જેનરત્ન, વાપી શહેર નિવાસી પિતા અમૃતલાલ, માતા શાંતાબહેનની વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલ કુક્ષિએ એક રત્નએ જન્મ લીધો. નામ રાખવામાં આવ્યું કિરીટ પ.પૂ. આ. દેવશ્રી અશોકકુમાર. બચપણથી જ માતા-પિતા અને વડીલોએ ધર્મનું લબ્ધિસૂરીશ્વરજી મ.સા. સિંચન કર્યું, જેના પરિણામે વૈયાવચ્ચના અંકુર પુત્ર-રત્નમાં તીર્થપ્રભાવક, તકનિપુણ જાગૃત થયા. પરોપકારી પૂ. ગુરુદેવ આ. શ્રી પ.પૂ. આ.દેવ શ્રી વિક્રમ સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિચયમાં આવવાથી વૈરાગ્ય સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર, પાકો થઈ ગયો, જેના પરિણામે વિ.સં. ૨૦૨૫ના વર્ષમાં દક્ષિણ કેશરી પ.પૂ.આ. દેવ શ્રી રાધનપુરનિવાસી કુમુદચંદ્ર (હાલમાં આ. શ્રી કલ્પયશ સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા. સૂરીશ્વરજી મ.સા.)ની સાથે દીક્ષિત થઈને જ્ઞાન, ધ્યાન, તપમાં જન્મ : વિ.સં. ૨૦૦૪, ભાદરવા વદ-૪, તા. ૨૨-૯- આગળ વધતાં ગુરુદેવે નમસ્કારથી ત્રીજા પદ આચાર્યપદની ૧૯૪૮, વાપી (ગુજરાત) પદવી પર આરૂઢ કર્યા. દીક્ષા : વિ.સં. ૨૦૨૫, તા. ૨૨-૧૧-૧૯૬૮, વાપી, ગુજરાત સૌજન્ય : શ્રી આદીશ્વર જૈન વીસા પોરવાલ જૈન મંદિર ધર્મશાળા-મુંબઈ-૩ વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જેઠ વદ-૧૧, બેંગ્લોર, વડી દીક્ષા દાતા : પ.પૂ. આ.દેવશ્રી જયંતસૂરીશ્વરજી મ.સા. સમર્થ તાર્કિક : જૈન તત્ત્વજ્ઞાનના વિશિષ્ટ જ્ઞાતા અને પ.પૂ. આ.દેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. શાસન–પ્રભાવક તપસ્યા : વર્ધમાન તપની ૧૦૮ ઓળી, નવપદ ઓળી, પોષ પ.પૂ. આ.શ્રીમદ્ વિજય દશમી, ૨૪ તીર્થકર એકાસણાં, વીશ સ્થાનક ઓળી વગેરે. અભયશેખરસૂરીશ્વરજી મ.સા. આગમવાચન : પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ વગેરે ગ્રંથોનું વાચન. (પૂજ્યશ્રીનો જન્મ ભાદરવા વદ પાંચમ સં. ૨૦૧૦, જ્યોતિષ, ન્યાય, કાવ્ય વગેરેનો અભ્યાસ. તા. ૧૬-૯-૫૪, સુરત મુકામે). ગ્રંથ સંશોધન : શ્રાવપ્રજ્ઞપ્તિ, જીવસમાસ, જૈન ધર્મ વિષયક ધા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy