________________
ઝળહળતાં નક્ષત્રો
૭૭૩
મહારાજ સંશોધનક્ષેત્રે હરણફાળ ભરી રહ્યાં છે માતુશ્રી આ. શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ તરીકે વિચારી રહ્યા છે તથા દીક્ષા અંગીકાર કરીને મુનિશ્રી શ્રેયાંસવિજયજી મહારાજ બન્યા. લઘુબંધુ આચાર્ય રાજપુણ્યસૂરિ તરીકે સુંદર સંયમસાધના કરી ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, રહ્યા છે. આમ, પોતાના કુટુંબીજનો અને અન્ય અનેક પવિત્ર ઓરિસ્સા, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, આત્માઓને પૂજયશ્રીએ સંયમમાર્ગ સંબોધ્યો છે. વર્તમાન પંજાબ, રાજસ્થાન આદિ સમગ્ર ભારતવર્ષમાં વિચર્યા. જિનશાસનના સિતારા સમા આ આચાર્યદેવ શાસ્ત્રોના ગૂઢ તેઓશ્રીની વિશેષ પ્રવૃત્તિઓમાં સાહિત્યસર્જનનું કાર્ય અભ્યાસી છે. ઉચ્ચ કોટિના અધ્યાત્મચિંતક છે. આનંદઘન નોંધપાત્ર છે. પૂજ્યશ્રીએ અનેક ગ્રંથો પ્રગટ કર્યા છે. પૂજ્યશ્રીને આત્માના એકનિષ્ઠ આરાધક છે. અગણિત અનુષ્ઠાનોના શૈક્ષણિક શિબિરોમાં પણ ખુબ રસ છે. બાળકોની ઉપાસક છે. આવા મહાસમર્થ ધર્માત્માના વરદ હસ્તે શાસનનાં જ્ઞાનશિબિરોનું પણ આયોજન કર્યું છે. માંગલિક કાર્યો દીર્ઘ કાળપર્યત થતાં રહો એ જ હાર્દિક
પુસ્તક પ્રકાશન-પાર્શ્વનાથ ચરિત્ર ત્રણ આવૃત્તિઅભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના!
ધન્યકુમારચરિત્ર ત્રણ આવૃત્તિ–શાંતિનાથચરિત્ર–બે આવૃત્તિ સૌજન્ય : વોરા સુશીલાબેન મુક્તિલાલ ચીમનલાલ
વર્ધમાન દેશના-ગૌતમકુલક-ઉપદેશતરંગિણી–ઉપદેશપ્રાસાદ ટડાવવાળા
ભાગ ૧-૨-૩ તથા બારસા સૂત્ર સૂચિ. હાલમાં ત્રિષષ્ઠિ સાહિત્યસર્જક : શાસ્ત્રવેત્તા
શલાકા પુરુષચરિત્ર ભાગ ૧-૪ હિન્દીમાં પ્રકાશનનું કામ થયેલ
છે. શાંતિનાથ ચરિત્ર હિન્દીમાં છપાયેલ છે. પ.પૂ.આ.શ્રી શ્રેયાંસચન્દ્રસૂરિજી મ.સા.
ધાર્મિક શિબિર–વિ.સં. ૨૦૩૧-૩૩-૩૫-૩૬-૩૭-૩૮ નામ : શાંતિલાલ
અમદાવાદ પાંજરાપોળ તથા ગોધરા ૨૦૩૪-૩૭ મુંબઈ, પિતા : ઠાકરશી નાગશી લોડાયા માતા : ગંગાબેન (લીલાબેન)
બોરીવલી, દોલતનગર, ૨૦૩૯ તથા ૨૦૪૩ અમદાવાદ
શામળાની પોળ, ૨૦૩૫ દિવાળી શિબિર, પુસ્તક પ્રકાશનગામ : જખૌ, (કચ્છ)
ધાર્મિક શિક્ષણ શિબિર તથા તીર્થયાત્રામાં વિશેષ રસ. ૪૨ જન્મ : વિ.સં. ૧૯૯૭ જેઠ વદ-૭ તા. ૧૬-૬-૪૧ મુંબઈ
- વર્ષથી સળંગ બેસણાં ચાલુ છે. દીક્ષા : વિ.સં. ૨૦૧૩ મહાવદ-૫, મુલુન્ડ, મુંબઈ
શિપ્યો છે. પૂ. મુનિશ્રી મુકિતચંદ્રવિજયજી તથા પૂ. ગણિપદ : વિ.સં. ૨૦૩૪, વૈશાખ સુદ-૩, બોરસદ
મુનિશ્રી ગૌતમવિજયજી મ. પંન્યાસપદ : વિ.સં. ૨૦૩૯, ચૈત્ર સુદ-૪, વલસાડ
દીક્ષા મુંબઈ-ગણિ પદ-બોરસદ, ૨૦૩૪ પન્યાસ પદસમુદાય : શાસનસમ્રાટ પૂજ્યપાદ આ. નેમિસૂરીશ્વરજી વલસાડ ૨૦૩૯ થયેલ છે. પ્રતિષ્ઠા-બુરહાનપુરમહારાજાનો
વિમલનાથપ્રભુની તથા શાંતિનાથ વાડી તથા પાઠશાળા અને દીક્ષા વય : ૧૬ વર્ષ + દીક્ષા પર્યાય : ૫૫ વર્ષ
બહેનોના ઉપાશ્રયનું ઉદ્ઘાટન આ બધા કાર્યક્રમ તેઓશ્રીની સૂરિપર્યાય : ૧૨ વર્ષ + ગુરુદેવ : પૂજ્યપાદ આ. નિશ્રામાં બુરહાનપુર મધ્યપ્રદેશમાં થયેલ છે. યશોભદ્રસૂરીશ્વરજી મહારાજા (કચ્છ-સુથરીવાળા) સૌજન્ય : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી, દોલતનગર,
બોરીવલી-મુંબઈ-૬૬ પૂજ્યશ્રીનું વતન કચ્છનું જખૌ ગામ. પિતાનું નામ ઠાકરશી નાગશી અને માતાનું નામ લીલાબાઈ. સ્વનામ ધીર-ગંભીર અને મેઘાવી ચિંતક, પ્રભાવી પ્રવચનકાર, શાંતિલાલ. તેમનો જન્મ મુંબઈમાં તા. ૧૬-૬-૧૯૪૧ને
૫. પૂજ્ય આચાર્યશ્રી સોમવારે થયો. સેવાગ્રામ (વધુ), ગુરુકુળ (સોનગઢ) અને
વિજયપ્રધુમ્નસૂરિજી મહારાજ મુલુન્ડમાં વ્યાવહારિક શિક્ષણ પાંચ ધોરણ સુધીનું લીધું. પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, જૈનધર્મનાં સાતેય ક્ષેત્રોનાં પાતળાં પડેલાં વહેણોને પુનઃ હેમલધુ-પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. સં. ૨૦૧૩ના મહા વદ ખળખળ વહેતા ઝરણારૂપે પરિવર્તિત કરનાર, વીસમી સદીના પાંચમ ને મંગળવારે પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના સમુદાયના પૂ. શાસન-પ્રભાવક આચાર્ય ભગવંતોમાં મૂર્ધન્ય સમા અને જૈન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org