________________
ઝળહળતાં નક્ષત્રો
૭૫૯
માતા ચંદનબેનની દીક્ષા કરી. બપોરે વિજય મુહૂર્ત પિતા - રાજસ્થાનમાં બાંસવાડા, ઘાટોલ, મોટાગાંવ, ચંદુભાઈની દીક્ષા થઈ..બાળક હસમુખ મટી મુનિ બિબડોદજી તીર્થ પૂજ્યશ્રી દ્વારા વિકસિત થયું. સૂર્યોદયસાગરરૂપે બાળમુનિ જાહેર થયા. વિદ્યાશાળાના - નાગેશ્વર તીર્થ, માંડવગઢ તીર્થ, અયોધ્યાપુરમ તીર્થ, ઉપાશ્રયમાં જ આ દીક્ષાઓ થઈ પછીના ૭ દિવસમાં બીજી ૭
અમદાવાદ વેજલપુર ઉવસગ્ગહરં તીર્થ પૂજ્યશ્રી દ્વારા દીક્ષા. પૂજ્ય સાગરજી મ. જે આપેલી..હસમુખની અંજનશલાકા-પ્રતિષ્ઠા પામેલ મહાન તીર્થો છે. બુદ્ધિપ્રતિભા વિસ્તરતી ગઈ. પૂજ્ય આગમોદ્ધારક સાગરજી
પૂજ્યશ્રીએ ૨૫૦ જેટલા મુમુક્ષુઓને સંયમપ્રદાન કર્યું મ.ના આશિષ પિતા મુનિ લબ્ધિસાગરજી મ.ની ચીવટથી
છે. જ્યારે પૂજ્યશ્રીની છત્રછાયામાં ૯૫૦ જેટલા પૂ. સાધુઅવનવો અભ્યાસ ચાલુ થયો. મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી
સાધ્વી સમુદાય છે. તપાગચ્છ સંપ્રદાયના ૨૦ સમુદાયોમાં મ.ના સાનિધ્યમાં વ્યાકરણ-સાહિત્ય-યૌગિક-કર્મગ્રંથાદિ વિષયોનો
સૌથી વિશાલ સમુદાયના નાયકપદે પૂ. આ. શ્રી સૂર્યોદયસાગર તીક્ષ્ણ અભ્યાસ થયો. બનારસ યુનિ.માં “તીર્થ' સુધીની
સૂરિ મ.સા. રહ્યા છે. જીવનની લાક્ષણિકતામાં તેઓએ વિદ્વતા પરીક્ષાઓ આપી યોગ્યતા સંપાદિત કરી સહાધ્યાયી પૂ. પં. શ્રી
સાથે વિનય, ત્યાગ, સાદગી, સરલતાને આત્મસાત્ કરી છે. અભયસાગરજી મ. જોડીયા ભાઈરૂપે સાથે ને સાથે રહ્યા. જે
મુંબઈમાં ૭૨ વર્ષે પધારી ગોડીજી જિનાલયે સ્વર્ણ પાર્શ્વનાથ સાથ આજીવન ચાલ્યો. પાલીતાણા ભૂગોળ-ખગોળના સંશોધન
પ્રભુની તથા વાલકેશ્વર શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ, સુપાર્શ્વનાથ ક્ષેત્રે જંબૂદ્વીપ સંકુલ બન્યું તે આ બન્નેની મિત્રતાનું સ્મારક સંઘમાં ભવ્ય પ્રતિષ્ઠા સંપન્ન કરી છે. ૭ વર્ષની વયે સંસારનો ગણાય. અન્યોન્ય પૂરક બની સાહિત્યના અને શાસનના
ત્યાગ કરી ૨ લાખ કિ.મી.નો પાદવિહાર કરી ૮૨ વર્ષની ઉંમરે સ્થાપત્યોના અનેક કાર્યો કર્યા.
પૂજ્યશ્રીએ સંયમજીવનના ૭૫ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો--ભવ્ય | મુનિ સૂર્યોદયસાગર ગણિ-પંન્યાસ પદથી આગળ વધવા સંયમ અમૃત ઉત્સવની ઉજવણી થઈ. અનિચ્છા દર્શાવતા બે દશકો શ્રી સંઘના આગ્રહ સાથે નન્નો પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી પ્રભુ મહાવીરની પટ્ટપરંપરામાં ભણતા રહ્યા. પછી મિત્રસખા પંન્યાસ અભયસાગરજી મ.ના ૭૨ મી પાટે આવે છે. આ એક શુભ સંકેત છે. મહારાષ્ટ્ર, અત્યાગ્રહથી આચાર્યપદથી વિભૂષિત થયા. પૂજ્યશ્રીના રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગાલ, ગુજરાત આદિ પરિવારમાંથી ૩૧ પુન્યાત્માઓએ દીક્ષાનો સ્વીકાર કર્યો છે. પૂજ્યશ્રીના પાદવિહારના રાજ્યો છે. તેઓના ૭૫માં દાદા-દાદી, પિતા-બેન-માતા-કાકા આદિનો તેમાં સમાવેશ થાય સંયમવર્ષની ઉજવણી પ્રસંગે જૈનોના ચારેય સંપ્રદાયનું છે. બેન મ. આજે વિદ્યમાન છે. જેઓ પાલીતાણામાં સા. શ્રી પ્રતિનિધિત્વ ધરાવતી ‘ભારત જૈન મહામંડળ” દ્વારા પૂજ્યશ્રીને વિચક્ષણાશ્રીજી મ. તરીકે વિદ્યમાન છે. આ. યશોભદ્રસાગરસૂરિ “રાષ્ટ્ર સંત’થી વિભૂષિત કરવામાં આવ્યા હતા. તો મહારાષ્ટ્ર મ., આ. પ્રમોદસાગરસૂરિ મ. પણ પૂજ્યશ્રીના પરિવારના રાજ્ય વતી ઉપમુખ્યમંત્રી શ્રી આર. આર. પાટીલ દ્વારા તેઓને દીક્ષિત આચાર્યો વિદ્યમાન છે.
વિશેષ અતિથિનો દરજ્જો આપવામાં આવ્યો હતો. - કપડવંજમાં પૂજ્યશ્રી દ્વારા શ્રતમંદિર, રત્નમંદિર અને પૂજ્યશ્રીએ આવી મહાન વિભૂતિ હોવા છતાં આ મંગલ સાગરજી મ. જ્યાં જન્મ્યા હતા તે ઘરમાં તે પૂજયશ્રીનું ક્ષણે પોતાની જાતને અતિ સામાન્ય ગણીને પૂર્વે થયેલા સ્મૃતિમંદિર નિર્મિત થયું છે.
મહાપુરુષોનું અવલંબન લઈ વિશુદ્ધ ચારિત્રનું પરિપાલન - જંબુદ્વીપ મંદિરમાં સ્વદાય પ્રમાણ પ્રભુ મહાવીર
કરવાના જીવનના અંતિમ શ્વાસ સુધી સત્યાગ્રહી છે. તેઓએ
સ્વસમુદાયના પ્રત્યેક સાધુ-સાધ્વીને સંયમચર્યાની વિશુદ્ધિ માટે સ્વામી ભગવાનનું જિનાલય (જે ગુજરાતમાં દ્વિતીયસ્થાને ગણાય
પ્રાયશ્ચિત્ત પ્રદાન કર્યું હતું અને વધતા ભૌતિકવાદ તરફ ઘસડાયા છે.) પૂજ્યશ્રીના પરિશ્રમનું પ્રતિફળ છે.
વિના ભગવાન મહાવીરદેવના શાસ્ત્રવચનોથી જીવનને સભર - મહાવીરપુરમાં જીવિતસ્વામી પ્રભુપ્રતિમા પૂજ્યશ્રીની
પ્રભુપ્રતિમા પૂજ્યશ્રીની બનાવવાનો આગ્રહ રાખવાનો આદર્શ આપ્યો હતો. પ્રભુ ભક્તિ છે. સાથે જ
આવા પૂજ્યો... જૈનનું, ગુજરાતનું નહીં પરંતુ - ૨૦૫૦માં ગચ્છાધિપતિ પદથી અલંકૃત થતાં ભારતભરનું ગૌરવ છે. આવી મહાન વિભૂતિનાં વંદન-પૂજનપૂજ્યશ્રીનો વ્યાપ વિરાટ બની ગયો.
ગુણાનુવાદ કરી સ્વજીવનને ગૌરવવંતુ કરીએ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org