________________
મંગલમય અનુષ્ઠાન પૂર્વે દેહશુદ્ધિ, મનશુદ્ધિ અને આત્મશુદ્ધિના પ્રતીકરૂપે મંગસ્નાન કરવા પૂર્વક અમૃત સ્નાનની કલ્પના કરવાની છે.
(૨) અમૃત મંત્ર સ્નાન
ॐ अमृते अमृतोद्भवे अमृतवाहिनी अमृतवर्षिणी अमृतं स्रावय स्त्रावय ऐं क्लीं ब्लूं द्राँ द्रीं द्रावय द्रावय स्वाहा ।
મંગલ અનુષ્ઠાનના પ્રારંભમાં નેગેટીવ- નિષેધાત્મક આંદોલનોથી ચિત્તને સુરક્ષિત રાખવા માટે આત્મરક્ષાત્મક મંત્રવિધાન કરવામાં આવે છે.
(૩) આત્મરક્ષા મંત્ર- વજપંજરસ્તોત્ર
ॐ परमेष्ठिनमस्कारं सारं नवपदात्मकं । आत्मरक्षाकरं वज्र-पंजराभं स्मराम्यहं ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितं । ॐ नमो सिद्धाणं, मुखे मुखपटं वरं ॥ २ ॥ ॐ नमो आयरियाणं, अंगरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढं ॥३॥
Jain Education International
૮
For Private & Personal Use Only
www.jainelibrary.org