SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૪૧, ઉદેસો-૨૯ થી 140 527 કાપોતલેશ્યાવાળા તેજલેયાવાળા અને પાલેશ્યાવાળા સંબંધે પણ એજ પ્રકારે ચાર ઉદ્દેશકો કહેવા. શુક્લ-લેશ્યાવાળા અભવસિદ્ધિકો સંબંધે પણ ચાર ઉદ્દેશકો કહેવા. [૧૦૭૫હે ભગવનું ! કૃતયુગ્મપ્રમાણે સમ્યગ્દષ્ટિ નૈરયિકોમાં ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? જેમ પ્રથમ ઉદ્દેશક કહ્યો છે તેમ આ ઉદ્દેશક કહેવો. એમ ચારે યુગ્મોમાં ભવસિદ્ધિક સમાન ચાર ઉદ્દેશકો કહેવા. હે ભગવન્! કૃતયુમરાશિપ્રમાણ કતલેશ્યા વાળા સમ્યગ્દષ્ટિ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? એ સંબંધે પણ કૃષ્ણલેશ્યા વાળા જેમ ચારે ઉદ્દેશકો કહેવા. એ પ્રમાણે સમ્યવૃષ્ટિઓને વિષે પણ ભવસિદ્ધિકની પેઠે અઠ્યાવીશ ઉદ્દેશકો કરવા. [૧૦૭૬]કતયુગ્મરાશિપ્રમાણે મિથ્યાવૃષ્ટિ નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? મિથ્યાવૃષ્ટિના-ઉચ્ચારણથી અભવસિદ્ધિકના સમાન-૨૮ ઉદ્દેશકો કહેવા. (શતઃ૪૧-ઉદ્દેશક-૧૪૧-૧૯૬) [1077 હે ભગવનું ! તયુગ્મપ્રમાણ કષ્ણપાક્ષિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? અહીં પણ અભવસિદ્ધિકના સમાન અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા. | [૧૦૭૮]હે ભગવનું ! કતયુગ્મપ્રમાણ શુક્લપાક્ષિક નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? અહીં પણ ભવસિદ્ધિક સરખા અઠ્યાવીશ ઉદ્દેશકો થાય છે. એ પ્રમાણે એ બધા મળીને 196 ઉદ્દેશકોનું રાશિયુગ્મશતક થાય છે. યાવતુ-શુક્લલેશ્યાવાળા શુક્લ પાક્ષિક કાલ્યોજ રાશિપ્રમાણ વૈમાનિકો યાવતુ-જો ક્રિયાવાળા છે તો શું તેઓ તેજ ભવમાં સિદ્ધ થાય છે,યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે?એ અર્થ સમર્થ નથી. ૧૦૭૯]ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે.પ્રદક્ષિણા કરી વાંદી નમે છે,નમીને ભગવાન્ ગૌતમ આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! તે એમજ છે, હે ભગવન! તે પ્રકારે છે, હે ભગવન્! એ સત્યજ છે, હે ભગવન્! તે અસંદિગ્ધ છે, હે ભગવન્! તે મને ઈચ્છિત છે, હે ભગવન! તે મને પ્રતીચ્છિત-સ્વીકત છે, હે ભગવન્! તે સત્ય છે કે તમે જે કહો છો, “અરિહંત ભગવંતોની વાણી પવિત્ર હોય છે. એમ કહી શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, અને તાપૂર્વક આત્માને ભાવિત કરતા વિહરે છે. સર્વ ભગવતીના મળીને 138 ઉદ્દેશકો અને 1925 શતકો થાય છે, [૧૦૮૦-૧૦૮૧]ઉત્તમોઉત્તમ જ્ઞાનવડે સર્વદર્શી પુરુષોએ આ અંગમાં ચોરાશી લાખ પદો કહ્યા છે, તેમજ અપરિમિત ભાવ-વિધિ અને નિષેધો કહેલા છે. તપ, નિયમ, અને વિનયપ વેળા ભરતીવાળા, નિર્મળ જ્ઞાનરુપ વિપુલ પાણીવાળા, સેંકડો હેતુપ મહાન વેગવાળા અને ગુણથી વિશાળ એવા સંઘસમુદ્રના જય થાય છે. શતકઃ૪૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શેષ-કથન) [૧૦૮૨-૧૦૮૭ગૌતમાદિ ગણધરોને નમસ્કાર, ભગવતી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને નમસ્કાર, દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર. કાચબાની પેઠે સુંદર ચરણકમળવાળી, નહિ ચોળાયેલ કોરંટ વૃક્ષની કળી સમાન એવી પૂજ્ય શ્રુતદેવી મારા પતિઅજ્ઞાનનો નાશ કરો. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના આદિના આઠ શતકના બળે ઉદ્દેશકોનો એક એક દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy