SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૩, શતક શતક-૧ પ૦૭ વનસ્પતિકાયિકો સુધી સમજવું. [102] હે ભગવન્! પરંપરોપપન એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારના પૃથિવીકાયિક-એ પ્રમાણે ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે પ્રત્યેકના ચાર ચાર ભેદ જાણવા. હે ભગવન્! પરંપરોપપન અપથતિ સૂક્ષ્મ પૃથિવી કાયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય? ઔધિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે નિરવશેષ કહેવું. વાવતુ-ચૌદ કર્મપ્રકૃતિઓને વેદે છે. [1021] અનન્તરોપપનની પેઠે અનન્તરાવગાઢ સંબંધે સમજવું. પરંપરાપનની પેઠે પરંપરાવગાઢ સંબંધે સમજવું. અનન્તરોપપનની પેઠે અનન્તરાહારક સંબંધે સમજવું. પરંપરોપપત્નની પેઠે પરંપરાહારક સંબંધે સમજવું. અનંતરોપપનની પેઠે અનન્તર પર્યાપ્ત વિષે પણ જાણવું. પરંપરોપપની પેઠે પરંપર પર્યાપ્ત સંબંધે સમજવું. પરંપરોપપનની પેઠે ચરમ સંબંધે પણ સમજવું. એ રીતે અચરમો સંબંધે પણ. સમજવું. એ પ્રમાણે એ અગિયાર ઉદ્દેશકો કહ્યા. (શતક ૩૩-શતક-શતકરથી 12) [1022) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે પાંચ પ્રકારના પૃથિવીકાયિક અને વાવ-વનસ્પતિકાયિક. કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકો બે પ્રકારના છે, સૂક્ષ્મ પૃથિવીકાયિક ને બાદર પૃથિવીકાયિક, કૃષ્ણલેશ્યાવાળા સૂક્ષ્મ પૃથિવી- કાયિકો સંબંધે જેમ ઓધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ એ અભિલાપ વડે ચાર ભેદો યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવા. કૃષ્ણ- લેશ્યાવાળા અધ્યપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કર્મપ્રકતિઓ જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવી. તે કર્મપ્રક તિઓ તેવી રીતે બાંધે છે અને તેવી રીતે તેનું વેદન પણ કરે છે. હે ગૌતમ ! અનન્ત રોપપનક કણલેશ્યાવાળા એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. એ રીતે એ અભિલાપ વડે પૂર્વની પ્રમાણે તેના બે ભેદ યાવતુ-વનસ્પતિકાય સુધી જાણવા. હે ભગવન્! અનન્તરોપપન કણલેશ્યાવાળા સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? એ પ્રમાણે પૂર્વે કહેલા અભિલાપ વડે ઔધિક અનન્તરોપપત્નના ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે યાવતુવે છે ત્યાં સુધી જાણવું. પરંપરોપપન્ન એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે, પૃથિવીકાયિકો વગેરે. એમ એ અભિલાપવડે તેજ પ્રકારે ચાર ભેદ ભાવતુ-વનસ્પતિકાય સુધી કહેવા. હે ભગવન્! પરંપરોપપન કૃષ્ણ લેશ્યાવાળા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાવિકોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? એ પ્રમાણે એ અભિલાષવડે ઔધિક ઉદેશકમાં કહેલ પરંપરોપપન સંબંધી બધી હકીકત અહીં જાણવી. તેજ પ્રમાણે વાવ-વેદે છે એ પ્રકારે એ અભિલાપવડે જેમ ઔધિક એકેન્દ્રિય શતકમાં અગિયાર ઉદ્દેશકો કહ્યા છે તેમ કૃષ્ણલેશ્યા શતકમાં પણ કહેવા. પાવત્ અચરમ અને ચરમ કણલેશ્યાવાળા એકેન્દ્રિયો સુધી કહવું. [1023-1025] જેમ કૃષ્ણલેશ્યાવાળા સંબંધે કહ્યું તેમ નીલલેશ્યાવાળા સંબધે પણ શતક કહેવું. એ રીતે કાપોતલેશ્યાવાળા સંબંધે પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, કાપોતલેશ્યાવાળા’ એવો પાઠ કહેવો. હે ગૌતમ ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો પાંચ પ્રકારના કહ્યા છે. પૃથિવીકાયિક અને યાવતુ- વનસ્પતિકાયિક, એઓના ચારે ભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy