SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉદ્દે સોડ 49 નિગ્રંથ પાંચ કે બે કર્મપ્રકૃતિઓને ઉદીરે. પાંચને ઉદીર આયુષ, વેદનીય અને મોહનીય સિવાયની પાંચ કર્મપ્રકૃતિઓને ઉદીરે, અને એને ઉદીરતો નામ અને ગોત્ર એ બે કર્મપ્રકૃતિઓ ઉદીરે.સ્નાતક બે કર્મને ઉદીરે અથવા ન ઉદીર, બે ને ઉદીરેતો નામ અને ગોત્ર કર્મને ઉદરે છે. | [24] હે ભગવન્! પુલાક પુલાઉપણાનો ત્યાગ કરતો શેનો ત્યાગ કરે અને શું પ્રાપ્ત કરે ? હે ગૌતમ! પુલાકપણાનો ત્યાગ કરે અને કષાયકુશીલપણું પામે કે અસંયતપણું પામે. બકુશ બકુશપણાને છોડતો બકુશપણું છોડે અને પ્રતિસેવાકુશીલપણું, કષાયકુશીલપણું, અસંયમ કે સંયમસંયમને પામે. પ્રતિસેવનાકુશીલ પ્રતિસેવનાકુશી લપણું છોડે અને બકુશપણું, કષાયકુશીલપણું, અસંયમ કે સંયમસંયમ પામે. કષાય કુશીલ કષાયકુશીલપણું છોડતો કષાયકુશીલપણું છોડે અને પૂલાકપણું, બકુશપણું, પ્રતિસેવના કુશીલપણું, નિગ્રંથપણું, અસંયમ કે સંયમ સંયમને પામે. નિગ્રંથ નિગ્રંથપણું છોડતો નિગ્રંથપણું છોડે અને કષાયકુશીલપણું, સ્નાતકપણું કે અસંયમ પામે.સ્નાતક સ્નાતકપણું છોડતો નાતકપણું છોડે અને સિદ્ધગતિને પામે. [925] હે ભગવન્! પુલાક સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત છે? હે ગૌતમ ! સંજ્ઞોપયુક્ત નથી, પણ નોસંજ્ઞોપયુક્ત છે. બકુશ સંજ્ઞોપયુક્ત છે અને નોસંજ્ઞોપયુક્ત પણ છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાય- કુશીલ પણ જાણવા. સ્નાતક અને નિગ્રંથ મુલાકની પેઠે જાણવા. 9i26] હે ભગવન્! શું પુલાક આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક હોય પણ અનાહારક ન હોય. એ પ્રમાણે યાવતુ- નિગ્રંથ સુધી જાણવું. સ્નાતક આહારક પણ હોય અને અનાહારક પણ હોય. [927] હે ભગવન્! મુલાકને કેટલાં ભવગ્રહણ થાય ? હે ગૌતમ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ ભવગ્રહણ થાય. બકુશને જઘન્ય એક ઉત્કૃષ્ટ આઠ એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ સંબધે પણ જાણવું. તથા પુલાકની પેઠે નિગ્રંથને પણ જાણવો. [927] હે ભગવન્! સ્નાતકને કેટલાં ભવગ્રહણ થાય? હે ગૌતમ એક ભવગ્રહણ થાય. હે ભગવન્! પુલાકને એક ભવમાં કેટલા આકર્ષ (ચારિત્રપ્રાપ્તિ) કહેલા છે? હે ગૌતમ! જઘન્ય એક અને ઉત્કૃષ્ટ ત્રણ આકર્ષ થાય. બકુશને એક ભવમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ આકર્ષ થાય. એ પ્રમાણે પ્રતિસેવન કુશીલ અને કષાયકુશીલ સંબધે પણ જાણવું.નિગ્રન્થને જઘન્ય એક અને ઉત્કૃષ્ટ બે આકર્ષ થાય. સ્નાતકને એક ભવમાં એક આકર્ષ થાય. [928] હે ભગવન્! મુલાકને અનેક ભવમાં કેટલા આકર્ષ થાય? હે ગૌતમ! તેને જઘન્ય બે અને ઉત્કૃષ્ટ સાત આકર્ષ થાય. બકુશને અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ બે હજારથી નવ હજાર સુધી આકર્ષ હોય. એ પ્રમાણે યાવતુ-કષાયકુશીલ સંબંધે પણ જાણવું. નિગ્રંથને અનેક ભવમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ પાંચ આકર્ષ થાય. સ્નાતકને અનેક ભવમાં એક પણ આકર્ષ ન થાય. [929] હે ભગવન્! પુલાક કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે. બકુશ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy