SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉદેસો-૪ 467 વાવતુ-અનંત પ્રદેશિક સ્કંધો સુધી જાણવું. પરમાણુમુદ્દગલ પ્રદેશાર્થરૂપે કલ્યોજરૂપ છે. ઢિપ્રદેશિક સ્કંધ દ્વાપરયુગ્મ છે. ત્રિપ્રદેશિક સ્કંધ વ્યોજ છે. ચાર પ્રદેશવાળા સ્કંધ કૃત યુગ્મ છે, પરમાણપૂગલની પેઠે પાંચ પ્રદેશવાળો કંધ, દ્ધિપ્રદેશિક સ્કન્ધની પેઠે ષટપ્રદે શિક સ્કંધ, ત્રિપ્રદેશિક સ્કન્ધની પેઠે સપ્ત પ્રદેશિક સ્કંધ, ચતુઃ- પ્રદેશિકની પેઠે આઠ પ્રદેશવાળો અંધ, પરમાણપૂગલની પેઠે નવ પ્રદેશિક સ્કંધ અને ક્રિપ્રદેશિક સ્કન્ધની પેઠે દશપ્રદેશિક સ્કંધ જાણવો. સંખ્યાતપ્રદેશિક સ્કંધ કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુ-કદાચ કલ્યોજરૂપ હોય. એ પ્રમાણે અસંખ્યાત પ્રદેશિક તથા અનંતપ્રદેશિક સ્કંધ સંબંધે જાણવું. હે ભગવન્ પરમાણુપુગલો પ્રદેશાર્થપણે સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ છે, અને યાવતુ-કદાચ કલ્યોજ છે. તથા વિશેષાદેશની અપેક્ષાએ પણ કલ્યોજ છે. દ્વિપ્રદેશિક સ્કંધો સામાન્ય દેશની અપેક્ષાએ કદાચ કતયુગ્મ હોય અને કદાચ દ્વાપરયુગ્મ હોય, વશેષની અપેક્ષાએ દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય. ત્રિપ્રદેશિક સ્કંધો સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ, યાવતુંકદાચ કલ્યોજ હોય, વિશેષાદેશથી ત્રોજ હોય. ચતુષ્પદેશિક સ્કન્ધો સામાન્યાદેશ અને વિશેષાદેશની અપેક્ષાએ કતયુગ્મરૂપ છે, પંચપ્રદેશિક સ્કન્ધો પરમાણુપુદ્ગલની પેઠે જાણવા. છપ્રદેશિક ઔધોને દ્વિપ્રદેશિક સ્કન્ધોની પેઠે જાણવું. સપ્તપ્રદેશિક સ્કન્ધો પ્રદેશિક સ્કન્ધોની પેઠે અષ્ટપ્રદેશિક સ્કન્ધો ચતુષ્પદેશિકની પેઠે, નવપ્રદેશિક સ્કન્ધો પરમાણુપુદ્ગલોની જેમ અને દશપ્રાદેશિક સ્કન્ધો દ્વિપ્રાદેશિક સ્કન્ધોની પેઠે જાણવા. સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો સામાન્યાદેશથી અને વિશેષાદેશથી પણ કદાચ કૃતયુગ્મરૂપ વાવતુ-કદાચ કલ્યોજરૂપ પણ હોય. એમ અંસખ્યાત પ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કન્ધો જાણવા. [890 પરમાણુપુદ્ગલ કલ્યોજપ્રદેશાવગાઢ હોય. દ્વિઅદેશિક સકંધ પણ કદાચ દ્વાપરયુગ્મ કે કદાચ કોજ પ્રદેશાશ્રિત છે. ત્રિપ્રદેશિક સ્કંધ કદાચ સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. ચતુરપ્રદેશિક સ્કંધ તે કદાચ કૃતયુગ્મપ્રદેશા શ્રિત હોય છે અને યાવતુ-કદાચ કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. એ પ્રમાણે યાવતુ અનંત પ્રદેશિક સ્કંધ સુધી જાણવું. - [૮૯૧]પરમાણુપુદ્ગલો સામાન્યાદેશથી કૃતયુગ્મ પ્રદેશાશ્રિત હોય છે, વિશેષાદેશથી કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. દ્વિપ્રદેશિક સ્કંધો સામાન્યાદેશથી કતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વિશેષાદેશથી દ્વાપરયુગ્મ પ્રદેશાશ્રિત અને કલ્યોજપ્રદેશિત છે. ત્રિપ્રદે શિક સ્કન્ધ સામાન્યાદેશથી મૃતયુગ્મપ્રદેશાશ્રિત છે, વિશેષાદેશથી કૃતયુગ્મપ્રદેશા શ્રિત નથી, પણ. શ્રોજ, દ્વાપર કે કલ્યોજપ્રદેશાશ્રિત હોય છે. ચતુuદેશિક સ્કંધો સામા ન્યાદેશથી કૃતયુગ્યપ્રદેશાશ્રિત હોય છે, તથા વિશેષાદેશથી કૃતયુગ્મપ્રદેશાશ્રિત હોય છે,યાવતુ-કલ્યોજપ્રદેશાશ્રિતપણહોય છે. એ પ્રમાણેયાવતુ-અનંતપ્રદેશિકઢંધો જાણવું. શું પરમાણુપદ્ગલ કદાચ કૃતયુગ્મસમયની સ્થિતિવાળું હોય છે, વાવ-કદાચ કલ્યો સમયની સ્થિતિવાળું હોય છે. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધ સુધી જાણવું. પરમાણુપુદ્ગલો સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કોજ સમયની સ્થિતિવાળાં હોય. તથા વિશેષાદેશથી કૃતયુગ્મ- સમયની વાવતુ-કલ્યો સમયની સ્થિતિવાળાં પણ હોય. એ પ્રમાણે યાવતુ-અનંતપ્રદેશિક સ્કંધો સુધી જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy