SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ 414 ભગવઈ - રપ-૪૮૮૩ જાણવું. સિદ્ધને જીવની પેઠે જાણવું. જીવો સામાન્યાદેશ અને વિશેષાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે, નૈરયિકો સામાન્યાદેશની અપેક્ષાએ કદાચ કત. યુગ્મ સમયની યાવતું કદાચ કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ હોય. તથા વિશેષાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની અને યાવતુ-કલ્યોજ સમયની સ્થિતિવાળા, પણ હોય. એ પ્રમાણેયાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સામાન્ય જીવોની પેઠે સિદ્ધોને પણ સમજવું. [884] હે ભગવન્! શું જીવના કાળાવર્ણના પર્યાયો કતયુગ્મ રાશિરૂપ પ્રશ્ન. હે ગૌતમ ! જીવપ્રદેશોની અપેક્ષાએ તે કૃતયુગ્મ, વ્યાજ, દ્વાપર કે કલ્યોજ રૂપ નથી, પણ શરીર પ્રદેશોની અપેક્ષાએ તે કદાચ કૃતયુગ્મ રૂપ હોય, યાવતુ-કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે વાવતુ વૈમાનિક સુધી જાણવું તથા સિદ્ધ સંબધે આ વિષય બાબત કાંઇ ન પૂછવું. હે ભગવન્! શું જીવોના કાળા વર્ણપર્યાયો જીવ પ્રદેશોને આશ્રયી સામાન્યા દેશથી અને વિશેષાદેશથી કૃતયુગ્મ રૂપ નથી, અને યાવતુ-કલ્યોજ રૂપ પણ નથી. શરીર પ્રદેશોની અપેક્ષાએ સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને ધાવતુ-કદાચ કલ્યોજ રૂપ પણ હોય, વિશેષાદેશથી કૃતયુગ્મ, યાવતુ-કલ્પોજરાશિરૂપ પણ હોય. એ પ્રમાણે વાવતુ-વૈમાનિકો સુધી જાણવું. તથા એ પ્રમાણે એક વચન અને બહુચનવડે લીલા વર્ણના પર્યાયોનો યાવતુ-રૂક્ષ સ્પર્શ પર્યાયો સુધી જાણવું. જીવના અભિનિબોધિ કજ્ઞાનપાયો કદાચ તયુગ્મ રૂપ હોય અને યાવતુ-કદાચ કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયના જીવોને યાવતુ-વૈમાનિક સુધી જાણવા. જીવો આભિનિ બોધિક જ્ઞાન પયયો વડે તે સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને કદાચ કલ્યોજ રૂપ પણ હોય, તથા વિશેષાદેશથી કૃતયુગ્મ, યાવતુ-કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે એકે ન્દ્રિય સિવાયના જીવોને યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. શ્રુતજ્ઞાનના પયયો અને અવધિ- જ્ઞાનના પર્યાયો સંબધે એમજ સમજવું. પણ વિશેષ એ કે, વિકલૈંદ્રિય જીવોને અવધિ- જ્ઞાન હોતું નથી. એમ મનપર્યવજ્ઞાનના પર્યાયો સંબધે પણ જાણવું, પણ વિશેષ એ કે, તે સામાન્ય જીવો અને મનુષ્યોને હોય છે, પણ બાકીના દેડકોમાં હોતું નથી. હે ભગવન્! જીવના કેવલજ્ઞાનના પયયો શું કૃતયુગ્મ રાશિરૂપ છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે કૃતયુગ્મરૂપ છે, પણ સ્ત્રોજ, દ્વાપર કે કલ્યોજ રૂપ નથી. એ પ્રમાણે મનુષ્ય તથા સિદ્ધ સંબંધે પણ સમજવું. જીવોના કેવલજ્ઞાનના પર્યાયો સામાન્ય અને વિશેષા દેશવડે કતયુગ્મ રૂપ છે, એ પ્રમાણે મનુષ્ય અને સિદ્ધો સંબંધે પણ જાણવું. જીવ મતિ અજ્ઞાનના પયોવડે જેમ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો સંબધે બે દડકો કહ્યા છે તેમજ અહિં કહેવાયુત અજ્ઞાન,વિર્ભાગજ્ઞાન,ચક્ષુદર્શન અચક્ષુદર્શન અને અવધિદર્શન ના પયિો સંબધે પણ એ જ પ્રમાણે કહેવું. વિશેષ એ કે, શ્રુતઅજ્ઞાનાદિમાંથી જેને જે હોયતેતેને કહેવું.તથાકેવલદર્શનના પર્યાયોસંબન્ધકેવલજ્ઞાનના પયયોની પેઠે સમજવું. [885] હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ શરીરો કહ્યાં છે, તે આ પ્રમાણે-દારિક, યાવતું કામણ. અહિં પ્રજ્ઞાપના સૂત્રનું બધું શરીરપદ કહેવું. [886] હે ભગવન્! શું જીવો સકંપ હોય છે કે નિષ્કપ હોય છે? હે ગૌતમ! બંને જીવો બે પ્રકારના -સંસારસમાપન્ન-અસંસારસમાપનક-મુક્ત. તેમાં જે અસંસારસ માપન જીવો છે તે બે પ્રકારના અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. તેમાં જે જીવો પરંપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy