SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૮, ઉદેસો-૯ 391 ઉત્કૃષ્ટથી તેત્રીશસાગરોપમની. એજ પ્રમાણે મનુષ્યવિષે જાણવું. વનવ્યંતર, જ્યોતિ ષિક તથા વૈમાનિક અસુરકુમારની પેઠે સમજવા. | શતક ૧૮-કસો-૯ની યુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (ઉદ્દેશકઃ૧૦). ૭િપ૩]રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમ યાવતુ-આ પ્રમાણે બોલ્યા કે, હું ભગવન્! ભાવિતાત્મા અનગાર, તરવારની ધાર ઉપર કે અસ્ત્રાની ધાર ઉપર રહે ? હે ગૌતમ ! હા રહે. હે ભગવન્! ત્યાં તે છેદાય કે ભેદાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ઈત્યાદિ બધી શતક-૫ પરમાણુપુદ્દલની વક્તવ્યતા યાવતુ- “ભાવિતાત્મા અનગાર ઉદકાવતમાં વાવતુ-પ્રવેશ કરે ?-ઈત્યાદિ યાવતુ કહેવી, 7i54] પરમાણુપુદ્ગલ વાયુકાયવડે સ્પષ્ટ- છે કે વાયુકાય પરમાણુપુદ્ગલ વડે પૃષ્ટ-છે? પરમાણું પુદ્ગલ વાયુકાય વડે વ્યાપ્ત છે, પણ વાયુકાય પરમાણુપુદ્ગલ વડે વ્યાપ્ત નથી, ઢિપ્રદેશિક સ્કંધ વાયુકાય વડે પૃચ્છ- છે કે વાયુકાય દ્વિપ્રદેશિક સ્કંધ વડે સૃષ્ટ-છે? પૂર્વ વ યાવતુ-અસંખ્યાતપ્રશિકઢંધ સુધી સમજવું. અનંતપ્રદેશિક સ્કંધ વાયુકાયવડે ઋષ્ટ છે-ઈત્યાદિ પ્રશ્ન. અનંતપ્રદેશિક સ્કંધ વાયુકાયવડે ઋષ્ટ છે, પણ વાયુકાય અનંતપ્રદેશિક સ્કંધ વડે કદાચ સ્પષ્ટ હોય અને કદાચ સ્પષ્ટન હોય.હે ભગવન્! બિસ્તિવાયુકાયવડે સૃષ્ટ છે પ્રશ્ન હે ગૌતમ ! બસ્તિ વાયુકાયવડે ઋષ્ટ છે, પણ વાયુકાય બસ્તિ વડે સૃષ્ટ-નથી. | [૭૫૫]હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીની નીચે વર્ષથી કાળા, લીલો, પીળાં, લાલ, અને ધોળાં, ગંધથી સુગંધી અને દુર્ગથી રસથી કડવો, તીખાં, તૂરાં, ખાટાં અને મીઠાં, સ્પર્શથી કર્કશ, કોમળ, ભારે હળવાં, ઠંઢા, ઉનાં, ચીકણાં અને લુખા દ્રવ્યો અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સૃષ્ટ, યાવતુ અન્યોન્ય સંબદ્ધ થયેલાં છે ? હે ગૌતમ ! છે. એ પ્રમાણે યાવતુ-અધઃસપ્તમપૃથિવી સુધી જાણવું. હે ભગવન્! સૌધર્મ કલ્પની નીચે-ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણેજ પાવતુ ઈષ...ભારા સુધી જાણવું. પછી છે. [૫૬]તે કાળે તે સમયે વાણિજ્યગ્રામનગર હતું. દૂતિ પલાશ ચૈત્ય હતું. તે વાણિજ્યગ્રામનગરમાં સોમિલબ્રાહ્મણ રહેતો હતો, તે આચ- વાવતુ-અપરિભૂતહતો, તથા ઋગ્વદ યાવતુ-બીજા બ્રાહ્મણના શાસ્ત્રોમાં કુશળ હતો. તે પાંચસો શિષ્યો તથા પોતાના કુટુંબનું અધિપતિપણે કરતો યાવતુ-રહેતો હતો. ત્યારબાદ કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર ત્યાં સમોસર્યા. યાવતુ-પર્ષધ પર્યાપાસના કરે છે. શ્રમણ ભગવંતમહાવીર આવ્યાની આ વાત સાંભળી તે સોમિલ બ્રાહ્મણને આવા પ્રકારનો યાવતુ-સંલ્પ થયો કે, “એ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર સુખપૂર્વક અહિં આવ્યા છે, અને યાવતુ-દૂતિપલાશ ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી વાવતુ-વિહરે છે, તો હું તે શ્રમણ જ્ઞાતપુત્રની પાસે જાઉં. અને તેને આ આવા પ્રકારના અર્થો, યાવતું વ્યાકરણોઉત્તરો પૂછું. જો તે મને આવા પ્રકારના આ અર્થ અને યાવતુ-પ્રશ્નના ઉત્તરો કહેશે તો તેમને વાંદીશ નમીશ. યાવતુ તેમની પર્યાપાસના કરીશ, જો મને આ અથ અને પ્રશ્નોત્તરી નહિ કહે તો આ અર્થ અને ઉત્તરો વડે નિરુત્તર કરીશ." એમ વિચારી શ્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy