SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ તક-૮, ઉદ્સો -2 175 કાયિકોની પેઠે જાણવા. હે ભગવન્! બાદરજીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! સકાયિક જીવોની પેઠે જાણવા, હે ભગવન્! નોસૂક્ષ્મનોબાદર જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? સિદ્ધોની પેઠે જાણવા.હે ભગવનું પિયત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? સકાયિક જીવોની પેઠે જાણવા. હે ભગવન્! પર્યાપ્ત નૈરયિકો શું જ્ઞાની છે? અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. જેમ નૈરયિકો માટે કહ્યું તેમ યાવત્ સ્વનિતકુમાર દેવ માટે જાણવું. પૃથિવીકાયિકો એકેન્દ્રિયની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ ચઉરિદ્રિય જીવો જાણવા. હે ભગવન્! પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. મનુષ્યો સકાયિકની પેઠે જાણવા. વનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકો નૈરયિકની પેઠે જાણવા હે ભગવન!અપર્યાપ્ત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે?હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. હે ભગવન્! અપર્યાપ્ત નૈરયિકો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓને અવશ્ય ત્રણ જ્ઞાન છે અને ભજનાએ ત્રણ અજ્ઞાન છે, એ પ્રમાણે યાવતું સ્વનિતકુમાર દેવો જાણવા. જેમ એકેન્દ્રિયો સંબધે કહ્યું તેમ અપથતિ પૃથિવીકાયિકથી આરંભી વનસ્પતિકાયિક પર્યન્ત કહેવું. અપર્યાપ્ત બેઈન્દ્રિય જીવો જ્ઞાની કે અજ્ઞાની ? તેઓને બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હોય છે. એ પ્રમાણે વાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી જાણવું. હે ભગવનું ! અપર્યાપ્ત મનુષ્ય શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન ભજનાએ હોય છે અને અવશ્ય બે અજ્ઞાન હોય છે. નૈરયિકોની પેઠે વાનગૅતરોને જાણવું. તથા અપર્યાપ્ત જ્યોતિષિકો અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય હોય છે. હે ભગવન્! નો પર્યાપ્ત અને નોઅપર્યાપ્ત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ સિદ્ધની પેઠે જાણવા. હે ભગવન્! નિરયભવસ્થ જીવો શું જ્ઞાની છે. કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ નિરયગતિકની પેઠે જાણવા. હે ભગવન્! તિર્યભવસ્થા જીવી શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ છે. હે ભગવન્! મનુષ્યભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ સકાયિકની પેઠે જાણવા હે ભગવન્! દેવભવસ્થ જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ નિરયભવસ્થની પેઠે જાણવા.અભાવસ્થ- સિદ્ધની પેઠે જાણવા. હે ભગવનું ! ભવસિદ્ધિક-ભવ્ય જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ સકાયિકની. પેઠે જાણવા. હે ભગવન્! અભાવસિદ્ધિક અભવ્ય જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી પણ અજ્ઞાની છે, અને તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવનું ! નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ! તેઓ સિદ્ધોની પેઠે જાણવા. હે ભગવન્! સંજ્ઞિજીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? ગૌતમ ! તેઓ સેન્દ્રિયની પેઠે જાણવા. અસંસીજીવો બેઈન્દ્રિયની પેઠે જાણવા. નોસંશિ-નોઅસંગ્નિ જીવો સિદ્ધોની પેઠે જાણવા. [393 હે ભગવન્! લબ્ધિ કેટલા પ્રકારે કહી છે? હે ગૌતમ! લબ્ધિ દશ પ્રકારે કહી છે, જ્ઞાનલબ્ધિ દશનલબ્ધિ, ચારિત્રલબ્ધિ, ચારિત્રાચારિત્રલબ્ધિ, દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, વીર્યલબ્ધિ, અને ઇન્દ્રિયલબ્ધિ. હે ભગવન્! જ્ઞાનલબ્ધિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારની કહી છે, આભિનિબોધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy