SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ 16 ભગવાઈ- 04/383 જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિયસ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત છે, યાવતું આયતસંસ્થાનરૂપે પણ પરિણત છે. જે પુદ્ગલો પયપ્તિસૂક્ષ્મપૃથિવીકાયિક એકેરિયસ્પર્શેન્દ્રિયપ્રયોગપરિયાત છે તે પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે સર્વે અનુક્રમે જાણવું, જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી કહેવી: યાવત્ જે પુદ્ગલો પર્યાપ્તસવર્થસિદ્ધઅનુત્તરપપાતિકદેવપંચેન્દ્રિય શ્રોત્રેન્દ્રિય થાવત્ સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ષથી કાલાવણે પરિણત છે, વાવત્, આયતસંસ્થાનપણે પરિણત છે. જે પુદ્ગલો અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકએકેન્દ્રિય ઔદારિક, તૈજસ અને કાર્મણ, અને સ્પર્શેન્દ્રિયપ્રયોગપરિણત છે તે વર્ણથી કાલવર્ષે પણ પરિણત છે, યાવત્ આયત સંસ્થાનપણે પણ પરિણત છે. પર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિક-પણ એ પ્રમાણે જાણવા. એ પ્રકારે અનુક્રમે સર્વ જાણવું. જેને જેટલો શરીર અને ઇન્દ્રિયો હોય તેને તેટલાં કહેવાં, યાવતું જે પુદ્ગલો પતિસવથિસિદ્ધઅનુત્તરૌપપાતિકદેવપંચેન્દ્રિય-વૈક્રિય, તૈજસ અને કાર્મણ તથા શ્રોત્રેન્દ્રિય યાવતુ સ્પર્શેન્દ્રિપ્રયોગપરિણત છે તે વર્ણથી કાલાવણે વાવતું આયત સંસ્થાનપણે પરિણત છે. એ પ્રમાણે નવ દંડકો છે. 384] હે ભગવનું મિશ્રપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! પાંચ પ્રકારના છે, એકેન્દ્રિયમિશ્રપરિણત યાવતુ પંચેન્દ્રિ મિશ્રપરિણત, હે ભગવન્! એકેન્દ્રિયમિશ્રપરિણતપુગલો કેટલા પ્રકારના છે ? હે ગૌતમ ! જેમ પ્રયોગપરિણત પુગલો સંબન્ધ નવ દંડક કહ્યા તેમ મિશ્રપરિણતપુદગલો સંબધે પણ નવ દંડક કહેવા. પરન્તુ વિશેષ એ છે કે પ્રયોગ પરિણતને સ્થાને મિશ્રપરિણત’ એવો પાઠ ' કહેવો. બાકી બધું તે પ્રમાણે જાણવું. યાવતું જે પુદગલો પયતસવથિસિદ્ધઅનુત્તરૌપપાતિકપ્રયોગપરિણત છે તે આયત સંસ્થાનરૂપે પણ પરિણત છે. 385 હે ભગવન! વીસાપરિણત યુગલો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારના છે, વણપરિણત, ગંધપરિણત, રસપરિણત, સ્પર્શપરિણ અને સંસ્થાનપરિણત. જે વર્ણપરિણત પુદ્ગલો છે તે પાંચ પ્રકારના છે; કાલાવર્ણરૂપે પરિણત, યાવતુ શુકલવર્ણરૂપે પરિણત. જે ગંધપરિણત છે તે બે પ્રકારના છે, સુગંધપરિણત અને દુર્ગધપરિણત. એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના પદમાં કહ્યું છે તેમ સર્વ જાણવું. વાવતુ જે સંસ્થાનથી આયત સંસ્થાનરૂપે પરિણત છે તે વર્ણથી કાળાવર્ણરૂપે પણ પરિણત છે, વાવ રૂક્ષસ્પર્શરૂપે પણ પરિણત છે. [38] હે ભગવન્! એક દ્રવ્ય શું પ્રયોગપરિણત હોય, મિશ્રપરિણત હોય કે વિસસાપરિણત હોય? હે ગૌતમ! ત્રણે પણ હોય. હે ભગવન્! જો તે એિકદ્રવ્ય પ્રયોગપરિણત હોય તો શું મન:પ્રયોગપરિણત હોય, વાક્યપ્રયોગપરિણત હોય, કે કા પ્રયોગપરિણત હોય? હે ગૌતમ ! તે ત્રણે પણ હોય. હે ભગવન્! જો તે એકદ્રવ્ય મનપ્રયોગપરિણત હોય તો શું સત્યમનઃ પ્રયોગપરિણ હોય, મૃષામનપ્રયોગપરિણત હોય, સત્યમૃષામન:પ્રયોગપરિણત હોય કે અસત્યા મૃષામનઃપ્રયોગપરિણત હોય ? હે ગૌતમ ! તે ચારે પણ હોય હે ભગવન્! ને તે એકદ્રવ્ય સત્યમનપ્રયોગપરિણત હોય તો શું આરંભસત્યમનઃપ્રયોગપરિણતા હોય, અનારંભસત્યમનઃપ્રયોગપરિણત હોય, સંરંભ સત્યમનપ્રયોગપરિણત હોય, અસંરંભસત્યના પ્રયોગપરિણત હોય, સમારંભ સત્યમનઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy