SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર - ૧૫૫ ૨૯૯ દ્રવ્યાનુજ્ઞા શું છે ? જેનું અનુશા એ પદ શિક્ષા- સ્થિત-જીત- મિત- પરિજિત- નામસમઘોષસમ-અહિનાક્ષર-અનલ્પાક્ષર- અવ્યાધિ અક્ષર- અસ્ખલિત- અમિલિતઅવચ્ચામિલિત પ્રતિપૂર્ણ-પ્રતિપૂર્ણઘોષ- કંઠોષ્ઠ-વિપ્રમુક્ત- ગુરુવાચનપ્રાપ્ત- તે વાચના, પૃચ્છના, પરાવર્તન, ધર્મકથા, અનુપ્રેક્ષા થકી અણુવયોગ દ્રવ્ય એમ કરીને નેગમ થી એકે અનુપદેશેલ આગમથી એક દ્રવ્યાનુજ્ઞા એ રીતે. . બે, ત્રણ, એમ જેટલી અનુપદેશાય તેટલી દ્રવ્યાનુજ્ઞા એજ રીતે વ્યવહાર કે સંગ્રહનય થી એક કે અનેકે અનુપદેશ તે આગમથી એક દ્રવ્યાનુજ્ઞા કેટલાંક ઈચ્છતા નથી ત્રણે શબ્દ નયોથી જાણે. અનુપદેશ અવસ્તુ કેમ જાણે- અનુપદેશથી ન થાય. તે આગમથી દ્રવ્યાનુશા નો આગમથી દ્રવ્યાનુજ્ઞા ત્રણ પ્રકારે તે જ્ઞ-શરીર, ભવ્યશરીર, ઉભયથી વ્યતિરિકત. તે શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે ? પદમાં રહેલ અવિકારને જે શરીર થી અર્થાત્ જ્ઞાન વસ્તુને કોઈપણ સ્થિતિમાં જાણે તે. તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે ? જેમકે કોને ખબર આ મધુકુંભ હશે કે ઘીનો કુંભ હશે ? તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા ઉભય વ્યતિરિક્તદ્રવ્યાનુશા શું છે ? તે ત્રણ પ્રકારે લૌકિક- કુપ્પઆવણિયા, લોકોતર. તે લૌકિક દ્રવ્યાનુજ્ઞા શું છે ? ત્રણ પ્રકારે સચિત- અચિત્ત- મિશ્રતે અચિત દ્રવ્યાનુજ્ઞા એટલે રાજા, યુવરાજ આદિ નામો જે હાથી વગેરે ની અનુજ્ઞાઓ તે અચિત્ત દ્રવ્યાનુજ્ઞા શું છે ? રાજા, યુવરાજ વગેરે આસન, છત્રાદિ આપે. મિશ્રદ્રવ્યાનુજ્ઞા શું છે ? તે રાજા, યુવરાજ આદિ અંબાડીવાળો હાથી કે ચામર સહિત ઘોડો વગેરે ની અનુજ્ઞા આપે. એજ રીતે કુપ્રાવચનિક દ્રવ્યાનુજ્ઞા પણ ત્રણ પ્રકારે શચિત્ત, રચિત મિશ્ર અને લોકોત્તર દ્રવ્યાનુજ્ઞા પણ સચિત્ત આદિ ત્રણ ભેદે જાણવી. તે ક્ષેત્રાનુજ્ઞા શું છે ? ક્ષેત્રથી અનુજ્ઞા આપે તે કાલ અનુજ્ઞા શું છે ? કાળથી અનુજ્ઞા આપે તે. ભાવાનુશા શું છે ? ભાવાનુજ્ઞા ત્રણ પ્રકારે લૌકિક, કુપ્પાવણિયા, લોકોત્તર. પહેલી બે માં ક્રોધાદિભાવ વિષયક અનુજ્ઞા આવે અને લોકોત્તર માં આયારો આદિનું જ્ઞાન આપવું તે [૨-૪]ૠષભ સેન એવા આદિકરના શિષ્ય અનુજ્ઞા સંબંધિ વાત કરી તેના અનુજ્ઞા ઉરીમણી, નમણી- - -વગેરે વીસ નામો છે. પરિશિષ્ટઃ– ૨ જોગ નંદિ જ્ઞાન પાંચ પ્રકારે છે. અભિનિબોધિક, શ્રુત, અવધિ, મનપર્વય અને કેવળ તેમાં ચાર જ્ઞાનોની સ્થાપના કરી. તેનો ઉદ્દેસો, સમુદ્દેશ, અનુજ્ઞા નથી. શ્રુત જ્ઞાનના ઉદ્દેસ, સમુદ્દેસ, અનુજ્ઞા નો અનુયોગ પ્રવર્તે છે. જો શ્રુતજ્ઞાનનો ઉદ્દેસ આદિ છે તો તે અંગ પ્રવિષ્ટ નો છે કે અંગ બાહ્યનો છે ? બંનેના ઉદ્દેસ આદિ છે. જે અંગ બાહ્યના ઉદ્દેસઆદિ છે તો તે કાલિકના છે કે ઉત્કાલિકના છે ? બંને ના ઉદ્દેસ આદિ છે. શું આવશ્યક ના ઉદ્દેસ આદિ છે કે આવશ્યક વ્યતિરિકના છે ? બંનેના ઉદ્દેસ આદિ છે. આવશ્યક માં પણ સામાયિક આદિ છ એના ઉદ્દેસ સમુદ્રેસ અનુજ્ઞા છે આવશ્યક વ્યતિરિકત માં કાલિક અને ઉત્કાલિક બંનેના ઉદ્દેસ-સમુદ્દેસ અને અનુજ્ઞા છે. અર્થાત્ દસ વેયાલિયં થી મહાપચ્ચક્ખાણ પર્યંત ના ઉત્કાલિક સૂત્રો અને ઉત્તરઝયણ થી તૈયગ્નિ નિસગ્માણ પર્યંતના કાલિક સૂત્રો ના ઉદ્દેસ- સમુદેસ- અનુજ્ઞા પ્રવર્તે છે એ જ રીતે અંગપ્રવિષ્ટ માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy