SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૭, ઉસો-૨ ૩૩૧ કણલેયાવાળી વિશેષાધિક છે. તેથી તેજલેશ્યાવાળી વ્યન્તરી દેવીઓ અસંખ્યાત ગુણી છે. તેથી કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે. તેથી નીલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે અને તેથી તેજલેશ્યાવાળી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ ભવન વાસી દેવો યાવતુ વૈમાનિક દેવો ને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પાલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી, તેજલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજોલેયાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી તેજલેશ્યાવાળા ભવનવાસીદેવો અસંખ્યાતગુણા છે, તેથી તેજોવેશ્યા વાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાતગુણી છે, તેથી તેજલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી તેજો. લેશ્યાવાળા વ્યંતરદેવો સંખ્યાતગુણા છે, તેથી તેથી તેજલેશ્યાવાળી વ્યંતરી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતા લેશ્યાવાળી વ્યંતરદેવીઓ સંખ્યાતગણી છે. તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિકછે, તેથી કષ્ણલેશ્યાવાળી વિશેષાધિકછે. તેથી તેજલેશ્યાવાળા જ્યોતિષિક દેવો સંખ્યાત ગુણા છે, તેથી તેજલેશ્યાવાળી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. [૫૮] હે ભગવન્! એ કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળામાં કોણ કોનાથી અપદ્ધિવાળા છે કે મોટી ઋદ્ધિવાળા છે? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા મોટી ઋદ્ધિવાળા છે, નીલલેશ્યાવાળા કરતાં કાપોતલેશ્યાવાળા મોટી ઋદ્ધિવાળા છે, એમ કાપોતલેશ્યાવાળાથી તેજલેશ્યાવાળા, તોલેશ્યાવાળાથી પા લેશ્યાવાળા અને પાલેશ્યાવાળાથી શુક્લલેશ્યાવાળા મહર્બિક છે. સૌથી અલ્પ ઋદ્ધિ વાળા કૃષ્ણલેશ્યાવાળા જીવો છે અને સૌથી મહર્દિક શુભેચ્છાવાળા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મહદ્ધિક છે ? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા મહર્તિક છે અને નીલલેશ્યાવાળાથી કાપોતલેશ્યાવાળા મહદ્ધિક છે. સૌથી અલ્પ ઋદ્ધિ વાળા કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકો છે અને સૌથી મોટી ઋદ્ધિવાળા કાપોતલેશ્યા વાળા, નૈરયિકો છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મોટી ઋદ્ધિવાળા છે ? હે ગૌતમ ! જેમ જીવોને કહ્યું તેમ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મોટી ઋદ્ધિવાળા છે ? હે શૌતમકૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યચોથી નીલલેશ્યાવાળા મહદ્ધિક છે. નીલલેશ્યાવાળા તિર્યચોથી કાપોત વેશ્યા વાળા મહદ્ધિક છે અને કાપોતલેશ્યાવાળા તિર્યચોથી તોલેશ્યાવાળા મહદ્ધિક છે. સૌથી અલ્પદ્ધિવાળા કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચો છે, અને સૌથી મહર્બિક તેજો લેશ્યાવાળા છે. એ પ્રમાણે પૃથિવીકાયિકોને પણ જાણવું. એમ આ પાઠ વડે જેમ લેગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy