SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇથી એક ફ્રેન્ડ સર્કલ કાશ્મીર ફરવા ગયું. યાદ કરવા જોઇએ. ઋષભકૂટ પર પોતાનું નામ લખવાની ય શ્રીનગરની સારી હોટલમાં તેઓ ઉતર્યા. મુંબઇની વ્યસ્ત અને જગ્યા ન હતી ત્યારે ય તેમની આંખમાં આંસુ આવ્યા હતા અને ત્રસ્ત જિંદગીમાંથી થોડા સમય માટે છૂટકારો મળ્યો. બધાના જ્યારે કો'કનું નામ ભૂસીને પોતાનું નામ લખવું પડ્યું, ત્યારે ય ચહેરા પર હાશકારો હતો, અલ્પ સમયની કૃત્રિમ પ્રસન્નતા તેમની આંખમાં આંસુ આવ્યા હતા. હતી. મુંબઈના ધુમાડાઓ ક્યાં? અને શ્રીનગરના સરોવરો e પહેલી વાર અશ્રુ એટલા માટે આવ્યા કે ૬૦,૦૦૦ વર્ષ ક્યાં? એ પ્રદૂષણ ક્યાં? અને આ પ્રાકૃતિક સૌંદર્ય ક્યાં? આ સુધી યુદ્ધો કર્યા બાદ પોતે ચક્રવર્તી બન્યો, છતાં ય ભૂતકાળના ભાવો બધાના દિલમાં રમતા હતા. કુદરતી વાતાવરણ, હરવા ચક્રવર્તીઓ સાથે તેનું નામ લખવા જેટલી ય જગ્યા નથી. ફરવાના સ્થળો, હોટલની વ્યવસ્થા બધું જ તેમને ગમી ગયું હતું. તેમાં પણ હોટલના સ્ટાફના એક માણસે તો જે કાળજીથી હજારો આફતોને પાર કર્યા પછી જ્યાં પહોંચો ત્યાં દરવાજે તેમની સગવડો સાચવી, તેનાથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા ‘નો વેકેન્સી’નું પાટિયું હોય, તો શી દશા થાય? તેવી દશા હતાં. ડિસ્ચાર્જના દિવસે તેમણે એ માણસને કહ્યું, “તે અમને ભરતચક્રીની થઇ હતી. બીજી વાર આંસુ એટલા માટે આવ્યા પૂર્ણ સંતોષ આપ્યો છે. તને જે જોઇએ, તારી જે ઈચ્છા હોય છે, કે જેમ હું કોઇનું નામ ભૂંસીને મારું નામ લખું છું, એમ કોઈ એ માંગી લે, તને મળી જશે.” તે માણસ થોડો મુંઝાયો. કાંઈ મારું નામ ભૂંસીને એનું નામ લખશે. ઇચ્છા તો છે, પણ કહેવામાં સંકોચ થાય છે, એવા સ્પષ્ટ અનંત તીર્થકરોનાં નામો ય આજે ભૂંસાઇ ગયા છે, અરે, ભાવો તેના મોઢા પર દેખાતા હતા. બધાએ એને ખૂબ આગ્રહે ત્રણ ચોવીશીને બાદ કરતાં આગળ-પાછળની ચોવીશીના નામ કર્યો, ત્યારે એ બોલ્યો, “જોઇતું તો કાંઈ નથી. પણ જીવનમાં પણ મળતા નથી. તો પછી ‘નામ’નું મમત્વ ને ‘નામના’ની એક ઇચ્છા છે... કે એક વાર મુંબઈ જોવું છે, તમે લઈ જતા મમતા શી રાખવી ? આત્માને કોઇ નામ નથી. નામ તો શરીરનું હો તો...” છે. અને શરીરની સાથે જ નષ્ટ થઈ જવાનું છે. જે અનિત્યનું કોને મૂર્ખ સમજવો? આ માણસને કે પોતાને, તે જ છે, એ સ્વયં અનિત્ય જ હોય. અનિત્ય પાસે નિત્ય સુખની મુંબઈગરાઓને સમજાતું ન હતું. મુંબઇવાળાને કાશ્મીરમાં સુખ આશા રાખવી, એટલે અજાગલ સ્તનને દોહવા... દેખાય છે, અને કાશ્મીરવાળાને મુંબઈમાં સુખ દેખાય છે. વાસ્તવમાં સુખ કાશમીરમાં પણ નથી અને મુંબઈમાં પણ નથી. મમતા સંગ સો પાય ઝગાગન-થનાઁ સુઘ ટુહાવે.. સુખ તો છે માત્ર ને માત્ર આત્મામાં. જેમાં જે વસ્તુ છે જ નહીં, કોઈને શરીરની મમતા હોય. સમગ્ર જીવન એની પાસેથી તે વસ્તુની આશા રાખવી, એ વ્યર્થ છે, એ મોટી તેની આળ-પંપાળ કર્યા કરે. શરીરની ટાપ-ટીપ, મૂર્ખતા છે. સાર સંભાળ, સ્નાન, શણગાર... આ પ્રત્યેક મમતા સંગ સો પાય નાગલ-ચનતંતુઘ દુહાવે.. ચેષ્ટાઓ સાથે શરીર પ્રત્યેના મમત્વ ભાવને વધુ e કોઈને નામની મમતા હોય છે. એણે ભરત ચક્રવર્તીને ને વધુ દૃઢ બનાવે... બિચારાને ખબર નથી - ACHARYA SRIKAILASSAGARSURI GYANMANDIR SRI MAHAVIR JAIN ARADHANA KENORA www.janolleranyang Für Private & Fersonat Loe Only
SR No.005049
Book TitleAnandghan ni Atmanubhuti 08
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy