________________
આશાનો વિલય કરી, અંતરમાં આસન જમાવી
आशा मारी ખાદ્યધ્વનિથી અનુચ્ચરિત જાપ ને જાગૃત કરે, તે. મહાભયાનક આંતરશત્રુ છે આશા. ઇચ્છા, કામના, આનંદધનસ્વરૂપ નિરંજન નાથની ચૈતન્યમય મૂર્તિને સ્પૃહા, તૃષ્ણા, ઝંખના એ બધા તેના જ પર્યાયો છે. પહેલું કામ પ્રાપ્ત કરે છે. ||૪||.
એવું કરો કે જેનાથી આશા મરી પરવારે. બીજું કામ કરવાનું છે.
અંતરમાં આસન જમાવવાનું - રાજા ચંદ્રગુપ્તનો ભાગીદાર રાજા હતો પર્વત. જ્યારે
आसन धरी घट में વિષપ્રયોગથી પર્વત રાજા તરફડિયા મારવા લાગ્યો, ત્યારે
આજ સુધી આ જીવે ક્યાં ક્યાં આસન નથી જમાવ્યું, ચંદ્રગુપ્ત બેબાકળો બની ગયો. ઉપચારો કરવાની પેરવી કરવા લાગ્યો. એ જ સમયે ચાણક્ય તેને ઇશારો કર્યો, “ચુપચાપ જે
એ પ્રશ્ન છે. ગ્રામપંચાયતના સરપંચની સીટથી માંડીને ચાલે છે, તે જોયા કર.”
નવ-રૈવેયકના સર્વોત્કૃષ્ટ સિંહાસન પર પણ જીવ અનંત વાર
બેસી ચુક્યો છે. બે કલાકની વિનશ્વર સભાના ઇત્વરકાલીન ચંદ્રગુપ્ત સ્તબ્ધ થઇ ગયો. ‘પણ પણ આ પર્વતરાજા...''
પ્રમુખ પદની ખુરશી મળી જાય અને આજે જીવ હરખપદુડો “હા, એ તારો ભાગીદાર છે, રાજનીતિ કહે છે – ઈરાખ્યાં
થઇ જાય છે. ત્યારે લાગે છે કે તેના ભૂતકાળની તેને કોઈ જ મિત્ર યો ન હન્યા ન હન્યતે – અડધા રાજ્યના ભાગીદારને જે
ગતાગમ નથી. ‘યહ તો કુછ ભી નહી...’ વધુ શોચનીય વાત મારે નહીં, તે પોતે તેનાથી મરાય છે... બસ, ચૂપચાપ જોયા
તો એ છે કે ઉત્તરોત્તર ઉચ્ચતર કક્ષાના સિંહાસનો ય આત્માનું કર...' જેને સાંભળી પગ નીચેથી ધરતી સરકવા લાગે એવી
કોઇ જ કલ્યાણ નથી કરી શક્યા, અરે, બલ્ક અહંકાર આદિ આ રાજનીતિની વાત છે. ધર્મનીતિ સાથે તેનો મેળ થાય એમ
દોષોની પુષ્ટિ કરીને આત્માનું ભયંકર અહિત જ કરી ચૂક્યા નથી. પણ જ્યારે આંતરશત્રુઓના વિનાશની વાત હોય, ત્યારે
છે, ત્યારે આજે એ સિંહાસનોની સરખામણીમાં જે તદ્દન ક્ષુદ્ર એ જ રાજનીતિ ધર્મનીતિ બની જાય છે. આંતરશત્રુઓને જે અને નજીવી છે. એવી ‘સીટ’ પર મમત્વ કેમ થાય છે? એની ન હશે, એ પોતે તેમનાથી હણાઇ જાય છે. આજે તમારી
| ખેંચતાણ ખાતર ક્લેશ અને સંક્લેશ કેમ વહોરવામાં આવે છે?
વેંચતાણ પાસે સમજ છે, શક્તિ છે, સાનુકૂળતા છે. તો પૂરી તાકાતથી
| અનાદિકાળની આ બાલિશતા છે, એનું બારમુ કરી દો, આંતરશત્રુઓ પર તૂટી પડો. તેઓ તટસ્થ લાગે, તો ય એમની
મુકી દો બધી મથામણ... આજે એક અલૌકિક સિંહાસન પર દયા ન ખાઓ. એમણે જ તો અનંત વાર આપણને નરકમાં
પ્રતિષ્ઠિત થવાનો મનોરથ કરો... ધકેલ્યા છે, અનંત વાર આપણા બૂરા હાલ કર્યા છે, આપણને ક્યાંયના નથી રાખ્યા. આજે જો આપણે ગાફેલ રહ્યા તો એ
आसन धरी घट में જ ભયાનક ઇતિહાસનું પુનરાવર્તન થશે. આ સમગ્ર સ્થિતિને હવે તો બિરાજિત થવું છે આત્મસિંહાસન પર. હવે તો ધ્યાનમાં રાખીને પૂ. આનંદઘનજી મહારાજે બે શબ્દ કહ્યા છે – પ્રતિષ્ઠિત થવું છે એક માત્ર સ્વસ્વરૂપમાં.
Jan Education International
For Private & Personal use only
www.jang baryong