________________
પગથિયા ચઢતા જાઓ અને ઉપલો માળ આવે જ છૂટકો છે, એ ન આવે એવું બને જ નહીં. સાધનાના ઉપરોક્ત સોપાનો સર કરતા જાઓ, તમને મળવા સિવાય સિદ્ધિ પાસે બીજો કોઇ જ વિકલ્પ નથી.
ઠોકીને કહ્યું છે -
પૂ. દેવચંદ્રજી મહારાજે જાણે છાતી
છે -
પરમતત્ત્વના દર્શન કર્યા એટલે એનાથી મારી ભવભીતિ દૂર થવાની જ. પરમતત્ત્વના દર્શન એ કારણ છે અને સિદ્ધિ એ કાર્ય છે. કારણની હાજરીમાં કાર્ય અવશ્ય થાય જ. એવી મને દૃઢ શ્રદ્ધા છે.
માટે જ પૂ. આનંદઘનજી મહારાજે કહ્યું
કારણે કાર્ય-નિષ્પત્તિ શ્રદ્ધાન છે.
Jain Education
અભિનંદન જિન ! દરિશણ તરસીએ ઝંખના કરવી જ હોય તો ‘પરમ’ના દર્શનની ઝંખના કરી લેજો, કારણ કે ‘પરમ’ના દર્શન થશે, એટલે સિદ્ધિની ઝંખના આપોઆપ સાકાર થઇ જવાની છે.
निरखे 'धू' की तारी
આ ‘ધ્રુવ તારા’નું તારક દર્શન થઇ શકે, એનો રામબાણ ઉપાય અંતિમ કડીમાં રજુ થઇ રહ્યો છે...
3)
www.jainelibrary.org