________________
અવધૂત ! તું તારા શરીરરૂપી મઠમાં શું સૂઈ રહ્યો આ જ ‘વિરોધી સ્થિતી’ સમક્ષ પ્રશ્ન ઉઠાવે છે. જે અવધૂત છે? વિલોકન-ઘટ પ્રત્યે તું જાગત થા. તું શરીરરૂપી છે, એ કદી સૂતો ન હોય, અને જે સૂતો હોય, એ કદી અવધુતા મઠનો વિશ્વાસ ન કરતો. એ તો ક્ષણમાં ધસી પડે તેવો ન હોય. જો તું અવધૂત છે, તો પછી તું સૂતો શા માટે છે?
કથાસરિત્સાગર નામના ગ્રંથમાં કહ્યું છે - છે. તું ખીજી હીલચાલ, છોડીને ઘટની ખબર છે, કે એ.
स्वपन्त्यज्ञा हि निश्चेष्टाः, कुतो निद्रा विवेकिनाम् ?।। લક્ષણથી જળમાં રમે છે. ||૧||.
અજ્ઞાની જીવો જડની જેમ સૂતા રહે છે, વિવેકીઓને | ગયા વર્ષની વાત છે. તેરાપંથી આચાર્ય મહાપ્રજ્ઞનું નિદ્રા ક્યાંથી હોય? તેઓ તો હમેશા જાગૃત રહે છે. અવસાન થયું. ઉદયપુરથી રાતોરાત એક કાર રવાના થઈ
अवधुनाति मोहनिद्रामित्यवधूतः। તેમના અંતિમ દર્શન માટે. આખી રાતની મુસાફરી થઈ. વહેલી સવારનો સમય હતો. હજી ગાઢ અંધારું હતું. આખી રાતના
જેણે મોહનિદ્રાને ખંખેરી નાખી છે, એનું નામ અવધૂત. ઉજાગરાને કારણે ડ્રાઈવરને બે સેકન્ડ પૂરતું ઝોકું આવી ગયું. અવધૂત પ્રતિક્ષણ જાગૃત હોય. માટે જ આચારાંગસૂત્રમાં રસ્તાની એક બાજુમાં ટ્રેલર પડ્યું હતું. કાર તેની સાથે અથડાઈ કહ્યું છે -
सुत्ता अमुणी सया, ભયાનક અકસ્માત થયો. ઘટનાસ્થળ પર જ પાંચ મોત થઇ
મુળિો સયા નાનારંતિા.૧-૩-૧-૧૦૬ાા ગયા. ' જો દ્રવ્યનિદ્રાનો પણ આવો ખતરનાક અંજામ હોય, તો
' જે સૂતેલા છે, તે મુનિ નથી. કારણ કે મુનિઓ તો પછી ભાવનિદ્રાના પરિણામની તો શું વાત કરવી? સંત કબીરે હંમેશા જાગૃત હોય છે. તે કહ્યું છે –
| આત્માનું વિસ્મરણ એ જ મોહનિદ્રા. આત્માનું સ્મરણ
એ જ જાગૃતિ. મુનિને શયનક્રિયામાં પણ આત્માનું વિસ્મરણ नींद निशानी मौत की, जाग सके तो जाग. ।
ન હોય, માટે મુનિ સર્વ અવસ્થામાં જાગૃત હોય. પ્રસ્તુત પદમાં | બે ક્ષણની દ્રવ્યનિદ્રા એક મોતનું કારણ બની શકે છે... સામાન્ય નિદ્રાનો નહીં પણ મોહનિદ્રાનો નિષેધ કર્યો છે. જો એક સમયની પણ ભાવનિદ્રા અનંત મરણનું કારણ બની શકે સામાન્ય નિદ્રાનો નિષેધ કરવો હોત, તો ‘ક્યા સોવે’ આટલું છે. આનંદઘનજી મહારાજ આ જ વાસ્તવિકતાને નજર સામે કહીને અટકી જાત. પણ પદકારનો ઇશારો મોહનિદ્રા તરફ છે. રાખીને કહે છે -
માટે નિદ્રાના આશ્રયનો સંકેત કર્યો છે – अवधू ! क्या सोवे तन मठ में?
अवधू ! क्या सोवे तन मठ में? અવધૂત અને નિદ્રા આ બંને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ દેહની મૂર્છા... શરીરમાં આત્મભાન... એ જ તો જેવા છે, જે કદી પણ એક સાથે રહી શકતા નથી. ‘ન્યા' શબ્દ મોહનિદ્રા છે. શરીર સાથ નથી, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org