SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પરમપદનું પાથેય અનાદિકાળથી યોગમાર્ગ જેટલો સુપ્રસિદ્ધ છે, એટલો જ અપ્રસિદ્ધ છે. જેટલો સુજ્ઞાત છે, એટલો જ અજ્ઞાત છે. આ જ યોગમાર્ગના પથિકો અલ્પ સમયમાં મોક્ષે પહોંચ્યા છે, તો આ જ યોગમાર્ગના પથિકો ભોમિયાના અભાવે દીર્ઘકાળ સંસારમાં ભટક્યા પણ છે. * * કે * :.. = = | ઇડા-પિંગલા-સુષુમ્નાની આંટીઘૂંટીઓ અને અષ્ટાંગ યોગની અટપટી પરિભાષાઓ જ્યારે અનેક સાધકોને મુંઝવી રહી છે... ત્યારે આ જ યોગમાર્ગ પર પ્રકાશ પાડતી | પૂ. આનંદઘનજી મહારાજની આ કૃતિ એ સર્વ મુંઝવણોને સહજતાથી સુલઝાવી રહી છે... આ છે પરમ અવધૂતની પરમ પ્રસાદી... આ છે પરમપદનું પાથેય... એ આપી રહ્યા છે... આપણે ઝીલી લઇએ. = . ! - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ www.janary.org
SR No.005047
Book TitleAnandghan ni Atmanubhuti 06
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy