SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Ngahertaragas પ્રભુના સુધારસરૂપ વચનનો પરમાર્થ એટલે એનું આત્માને ઉત્તરોત્તર વધુ ને વધુ વિશુદ્ધ બનાવતા જાઓ. રાગતાત્પર્ય. જો તાત્પર્યની પ્રાપ્તિ ન થાય, તો અભિમત ફળ ન દ્વેષનો વધુ ને વધુ લાસ કરતા જાઓ. આત્મરમણતા અને મળી શકે. સુધારસનો પ્યાલો હાથમાં તો આવી ગયો, પણ આત્માનુભૂતિના નિત નવા શિખરો સર કરતા જાઓ. એનું પાન કરવાનો પ્રયત્ન ન કરે તો? એને મુખે લગાડ્યા વિના ઉત્પાદ, વિનાશ, ધ્રૌવ્ય, એકાએકપણું, નય, પ્રમાણ, એમ ને એમ ઢોળી દે તો? અરે, એનું પાન કર્યા બાદ પણ એની સમભંગી અને સર્વમયત્વ આદિ સ્યાદ્વાદ સિદ્ધાન્તનું જે પરિણતિ ન કેળવે તો? પરિભાવન કરે છે, તે જિનવાણીનું તાત્પર્ય પામે છે. | અભવ્યનો જીવ આ પ્યાલાને તો અનંત વાર પ્રાપ્ત કરે જિનવચનામૃતનો પરમાર્થ... આત્માનુભૂતિનું અનંત છે, પણ એની પરિણતિને એક વાર પણ પામી શકતો નથી. આકાશ... અને ‘અમરત્વ'ની લબ્ધિથી તેમાં મુક્ત ઉશ્યન... બિચારો, કેવો એનો આત્મસ્વભાવ, તળાવે આવીને તરસ્યા બીજું જોઇએ પણ શું ? જવાની કેવી એની કમનસીબી ! અક્ષય તૃતીયા જિનવચનામૃતને પામીને એના પરમાર્થને પામવાનો વિ.સં. ૨૦૬૭ પુરુષાર્થ કરવો જોઇએ. જિનવાણીનું તાત્પર્ય એ જ છે કે તમારા જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્
SR No.005046
Book TitleAnandghan ni Atmanubhuti 05
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy