SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ OCTS. ભાવ અને અભાવનો સમન્વય સાધી આપે છે સ્યાદ્વાદ. अगनित ताही समावे ભરતી અને ઓટ વચ્ચે અભેદભાવ દર્શાવે છે અનેકાંતવાદ. અનંત પર્યાયો પ્રગટ થઈ થઈને ફરીથી દ્રવ્યમાં પ્રવેશ સર્વ સ્થિતિમાં સમભાવને અકબંધ રાખવાની કળા દેખાડે છે પામે છે. પર્યાયોનો ઉદય જ બતાવે છે કે એક ક્ષણે એનો અસ્ત સ્યાદ્વાદ. જ્ઞાનસારમાં મહોપાધ્યાયજીએ કહ્યું છે - થવાનો છે, તો પછી એમાં હર્ષ શેનો? ને શોક શેનો? ___ गजाश्वैर्भूपभवनं, विस्मयाय बहिर्दृशः। બાળક મેઘધનુષ જોઈને નાચે ને હરખાય, तत्राश्वेभवनात् कोऽपि, भेदस्तत्त्वदृशस्तु न।। ન જાણે ફૂલ જેવી દુનિયા ખીલે ને કરમાય. સાત માળનો રાજમહેલ હોય, અદ્ભુત એનું સૌન્દર્ય હોય, એના આંગણામાં હાથી-ઘોડા કિલ્લોલ કરતા હોય, એક સફેદ ડાઘ રાતોરાત દેખા દે છે, અને જોતજોતામાં સમૃદ્ધિની છોળો ઉછળતી હોય, એને જોઇને બાહ્યદષ્ટિવાળા એક સુંદરી શાકિની બની જાય છે. બહુ સરળતાથી એક કરોડપતિ અજ્ઞાની જીવો વિસ્મિત થઇ જતા હોય. એક આ દૃશ્ય... રોડપતિ બની જાય છે. એકાએક મિત્ર શત્રુ બની જાય છે... આ અને એ જ મહેલના ખંડેરોની આજુ બાજુ ભટકતા જંગલી તો હજી ઓછું છે... એક હાલતુ-ચાલતુ-હસતુ-રમતુ શરીર હાથી-ઘોડા, આ બીજું દૃશ્ય... આ બે દૃશ્ય વચ્ચે તત્ત્વદૃષ્ટિ ગણતરીની પળોમાં રાખનો ઢગલો બની જાય છે. ધરાવતા જ્ઞાનીને કોઇ જ ફરક લાગતો નથી. મહેલાતો પણ શરીરે શોભતા આભૂષણોને એ ખબર ક્યાં છે? પુદ્ગલનો પર્યાય છે, અને ખંડેરો પણ પુદ્ગલનો પર્યાય છે. મહેલ અમે માટીના ઢગલા પર બધો શણગાર કર્યો છે. પણ ઇંટ-ચૂનાનો ઢગલો છે અને કાટમાળ પણ શ્રુતકેવલી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજાની એક ઇંટ-ચનાનો ઢગલો છે. અભુત કૃતિ...શિક્ષાદ્રાવિંશિકા. અનેકાંતવાદની પરિણતિનું એક વાર આ પરિણામ તેમાં અનુપમ રીતે વર્ણવ્યું છે – સ્યાદ્વાદસભર તત્ત્વદૃષ્ટિને अभिषिक्तस्य संन्यास-क्रमात् पाश्चात्यदर्शनम्। આત્મસાત્ કરી લો, પછી शून्यैकविकृताभ्यासो, रागिणां तु यथाक्रमम्।। સુખનો સંયોગ વિસ્મય જેઓ રાગી છે, તેઓને વારંવાર વિષયસેવનનું શૂન્ય અને નહીં ઉપજાવી શકે અને વિકૃત પુનરાવર્તન થાય છે. પણ જે તત્ત્વદૃષ્ટિથી આપ્લાવિત થયો દુઃખનો સંયોગ વિષાદ છે, તે ત્યાગ દ્વારા વિરાગ પામે છે, તેને પદાર્થનું પાશ્ચાત્યદર્શન નહી ઉપજાવી શકે. થાય છે. પાશ્ચાત્યદર્શન એટલે પાછળનું દર્શન. એ માત્ર ચામડી જોઇને અટકતો નથી. એને ચામડી પાછળ મળ-મૂત્રના ૧ વપjne jSion પણ દર્શન થાય છે. એ માત્ર વર્તમાન પર્યાય જોઇને અટકી જતો
SR No.005046
Book TitleAnandghan ni Atmanubhuti 05
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy