________________
એતિહાસિકસઝાયમાલા.
ચરણ ધરણ વર કામિત કારક, ભવ ભવ ભય ભર ભાજો; કુમતી કુમતિ મત મારગ દૂષઈ, પ્રતિબધઈ ભવિ કાજે રે. પૂ૦ ષાડ વંશ વંસ મુગતાફલ, “હીર સાહુ કે નંદા પાપ તાપ સંતાપ નિવારઇ, જજીસ રકા કે ચંદા રે. જાકે નામ હૈ ભવિજન જે, વિઘન હરૈ સબ ટૂરિ; જબથે કૃપા પર સૂરિદ પાયે જાગે પૂણ્ય અંકુર રે. શ્રોવિજયપ્રભ પાટ ઉદયગિરિ,દિનકર જિમ વડભાગી; હીરાદે કે નંદન નીકે, “શ્રીવિજયરત્ન ભાગી રે. પૂર સેહગ સુંદર ગુણમણિ મંદિર, દીપઇ નિલટિ સૂર; “શ્રીવિજયરત્ન” સૂરીશ્વર પ્રતાપે, જા લગિ ધરણી સૂર રે. પૂ૦ ૭.
શ્રી વિજય રત્ન” સૂરીસર ધ્યાતાં, સંપદ સગલી પામી રે, વિબુધ પુરંદર ‘અજિતસાગર ગુરૂ મહિમ કહૈ સિરનામી રે. પૂ૦ ૮
૨૪ શ્રીમદવિજય ઉપાધ્યાય સ્તુતિ.
મેઘવિજય ઉવષ્ણાય શિરોમનિ પૂરન પુન્ય નિધાનકે ભારા, થાનકે પૂરતે દૂર કી સબલકનકે મતિ અધીયારા; જા દિન લગિ ઉડગણમૈ રવિ ચંદ અનારત તેજ હૈ સારા, તા દિન લેં પ્રતાપે મુનિરાજ કહે કવિ આજ ભવોદધિ તા. ૧ ભાનુ ભયે જિનકે તપતેજત મંદ ઉદત સદા જગતી મૈ, દૂર ગયો મરૂદેશ નીકરિ મૂઢપણે થરકી ધરતી , જાદિન તે કુનિ મુંહ કર્યો ઇત કે તુમ સુંદર પૂરબહીમૈ, તાદિન તે દુધ રેરવ દેશમેં દૂર ગયે તજિ કે કિનહી. નામ જપૈ જિનકે સુખ હોય વન અતિનીકે જગત્તિ મૈ સારે, ભૂરિતર સરે ઇતમામ અમામ બધે સુબિધિ દિન ભેર, વાનીમૈ જાકે મિલી સબ આય સુધાઈ સુધાઈ તળ સુર સારે, મેઘવિજય ઉવઝાય જ તુમ જા દિન લે દિવિ લેકમેં તારે. ૩
ઈતિ શ્રીઉપાધ્યાય શ્રી ૫ શ્રીમેઘવિજયયતિજનશિમણીનાં સ્તુતિઃ કૃતા ગ૦ અજબસાગરેણ સ્વકીયવિદ્યાગુરૂત્વાન્સહગીશ્વરવા સં. ૧૭૬૧ શુક્લ ૯ કર્મચાટ્યામિતિ શ્રેય
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org