________________
હકીક્ત પ્રાપ્ત થઈ નથી. પરંતુ પટ્ટાવલીઓ અને એવાં કેટલાંક પ્રમાણે ઉપરથી નીચેની હકીક્ત જણાઈ આવે છે.
હેમવિમલસૂરિની પાટે આણંદવિમલસૂરિ થયા હતા. આ આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ માં ક્રિયેદ્ધાર કર્યો હતો, તે વખતે હેમણે ગચ્છને સમસ્તભાર પિતાના ગુરૂભાઈ ભાગ્યહર્ષને સું હતું. આ સૈભાગ્યહષે લઘુશાલા નામે એક શાખા ચલાવીને પિતાની પાટે આ સેમવિમલને સ્થાપન કર્યા હતા. જ્યારે બીજી તરફ આણંદવિમલસૂરિએ પિતાની પાટે શ્રીવિજયદાનસુરિને સ્થાપન કર્યા હતા.
આ સેમવિમલસૂરિને વીજાપુરમાં ઉપાધ્યાયપદ મળ્યું હતું. અને ઈડરમાં આચાર્ય પદવી મળી હતી. આ આચાર્યની કેટલીક કૃતિ પ્રાપ્ત થાય છે. કહેવાકે— (૧) ક્ષુલ્લકકુમારરાસ, આ રાસ હેમણે સ. ૧૬૩૩ ના ભાદ
રવા વદિ ૮ના દિવસે અમદાવાદમાં રાજપુરામાં બના હવે (૨) ચંપકશ્રેષ્ઠિરાસ, આ રાસ હેમણે સં. ૧૯૨૨ ના થા
વણ સુદિ ૭ ને શુક્રવારના દિવસે વિરાટ નગરમાં
બનાવ્યા હતા. (૩) શ્રેણિક રાસ. સં. ૧૬૦૩ માં, (૪) ધમ્મિલકુમાર રાસ, (૫) કલ્પસત્રબાળવબોધ અને
દ) દાદુષ્ટાતગીતા એ વિગેરે કૃતિ બનાવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org