SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દ અને ગાંધીજી : ૬૭ આણંદ, આસો સુદ, શુક્ર ૧૯૫૨ આત્માથી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન તમારો લખેલે કાગળ મળ્યું હતું. આ કાગળથી ટુંકામાં ઉત્તર લખે છેઃ નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદુવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે; પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈછા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરૂં, એમ માનવામાં હાનિ નથી; કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિદનને ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણુ કરીને નહિ; પણ જેની સદુવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય, અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લંડાદિમાં સ્વતંત્રપણે રહેવાનું હોય તે અભક્ષ્યાદિ વિષેમાં તે દેષિત થાય એમ લાગે છે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005023
Book TitleShrimad ane Gandhiji
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy